Wednesday, 25 December 2019

To Mark the Good Governance Day, Cm Shri Vijaybhai Rupani Inaugurated ‘Kisan Sammelan’ At Vadodara

Kisan Sammelan At Vadodara

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ, મેયર તરીકેના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ શાસનના એ દિવસોમાં ભ્રષ્ટાચારે રાજ્યની તિજોરીને ભરડો લીધો હતો એના લીધે રાજ્યની તિજોરીમાં છીંડા પડી ગયા હતા. એટલે રાજ્ય સરકાર વિકાસ કામો માટે ફૂટી કોડી આપી શકતી ન હતી. તે પછી હાલના  પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમની હું ખાતો નથી અને ખાવા દેતો નથીની નીતિનો મજબૂત અમલ કરીને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગુજરાતને ભેટ આપી. તેના પગલે આજે દર ત્રણ કે છ મહિને નગરપાલિકાઓ કરોડો રૂપિયાની કિંમતના વિકાસ કામોના

વિકાસ પર્વો યોજી શકે છે. એમની નીતિઓના લીધે આજે રૂપિયાના ખર્ચ સામે સવા રૂપિયાનું વળતર મળતું થયું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: અટલજીએ સ્વરાજ્યમાંથી સુરાજ્ય અને સુશાસનની દેશમાં શરૂઆત કરી - મુખ્યમંત્રીશ્રીએ અટલજીને આપી આદરસભર અંજલિ

Related Posts:

  • Guj CM shri Vijaybhai Rupani dedicated 360 houses in Unjha, Mahesana through video conferencingશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે  વિશ્વમાં ઉંઝા શહેર વેપાર,સહકારી પ્રવૃતિ તેમજ પવિત્ર ઉમિયા માતાજી યાત્રાધામ તરીકે જાણીતું છે. ઉંઝા પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ કામગીરી પ્રો-એક્ટીવ કરાઇ રહી છે જે માટે પાલિકાના … Read More
  • Guj CM shri Vijaybhai Rupani dedicated various development in Junagadh through Video Conferencingમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું ક… Read More
  • Guj CM distributed Rs.1,065-Cr for development works to 8 Municipal Corporations and 155 Municipalitiesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાસન દાયિત્વના પાંચમા વર્ષ પ્રવેશ અવસરે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમાં ૧૦૬પ કરોડ રૂપિયાની રાશિ નગર વિકાસ કામો માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્… Read More
  • Guj CM shri Vijaybhai Rupani announced special assistance for these familiesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશ દિને દિવંગત કોરોના વોરિયર્સ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતાં ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિજનો સાથે મોકળા મને સંવાદનો ઉપક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્ય… Read More
  • All Governmental Resources have been activated for sustainable growth of Tribal, Tribal Areas – CMમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ-વનબંધુ વિસ્તાર અને સમાજના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના બધા જ સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કરવામાં આવ્યા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.આ સંદર્ભમાં તે… Read More

0 comments:

Post a Comment