Wednesday, 25 December 2019

To Mark the Good Governance Day, Cm Shri Vijaybhai Rupani Inaugurated ‘Kisan Sammelan’ At Vadodara

Kisan Sammelan At Vadodara

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી અધ્યક્ષ, મેયર તરીકેના દિવસોને યાદ કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ શાસનના એ દિવસોમાં ભ્રષ્ટાચારે રાજ્યની તિજોરીને ભરડો લીધો હતો એના લીધે રાજ્યની તિજોરીમાં છીંડા પડી ગયા હતા. એટલે રાજ્ય સરકાર વિકાસ કામો માટે ફૂટી કોડી આપી શકતી ન હતી. તે પછી હાલના  પ્રધામંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એમની હું ખાતો નથી અને ખાવા દેતો નથીની નીતિનો મજબૂત અમલ કરીને ભ્રષ્ટાચાર મુક્ત શાસનની ગુજરાતને ભેટ આપી. તેના પગલે આજે દર ત્રણ કે છ મહિને નગરપાલિકાઓ કરોડો રૂપિયાની કિંમતના વિકાસ કામોના

વિકાસ પર્વો યોજી શકે છે. એમની નીતિઓના લીધે આજે રૂપિયાના ખર્ચ સામે સવા રૂપિયાનું વળતર મળતું થયું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: અટલજીએ સ્વરાજ્યમાંથી સુરાજ્ય અને સુશાસનની દેશમાં શરૂઆત કરી - મુખ્યમંત્રીશ્રીએ અટલજીને આપી આદરસભર અંજલિ

Related Posts:

  • GUJ CM shri Vijaybhai Rupani e-launched COVID Vijay Rath from Gandhinagar આજથી રાજ્યના પાંચ જિલ્લામાં પ્રસ્થાન કરાવેલ કોવિડ-૧૯ વિજય રથ ગુજરાતમાં કોરોના મહામારી સામે જાગૃતિ લાવીને રાજ્યમાં સૌનો સાથ સૌના સહકારથી કોરોના સામે જંગ જીતવાની રાજ્ય સરકારની સંકલ્પનાને વધુ મજબુત બનાવશે,  આપણને વિજય રથ ક… Read More
  • CM to propose an ordinance for ‘The Gujarat Gunda and Anti-Social Activities (Prevention) Act’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે.મંત્રીમંડળની આ… Read More
  • 44 best teachers in the state honored with ‘Shresth Shikshak Paritoshik’ in presence of CM and Hon. Governor of Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિન અવસરે રાજ્યના ૪૪ શિક્ષકો-ગુરૂવર્યોનું તેમની શ્રેષ્ઠતા-ઉત્કૃષ્ટતા માટે રાજ્ય સન્માન શિક્ષક એવોર્ડથી ગાંધીનગરમાં કર્યુ હતું.રાજ્યપ… Read More
  • CM approved Rs 320cr underground gutter for Junagadh Municipal Corporation, in place of Princely Days arched type systemમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે ૩૧૯.૪૮ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાપાલિકાને આ ૩૧૯ કરોડ રૂપિયા ફાળવવામાં … Read More
  • CM disbursed Rs.25 Crores to 2908 Farmers and Farm Labourers of Gandhara Sugar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતોની રક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. “સાત પગલાં ખેડૂત કલ્યાણના”, મુખ્યમંત્રી કિસાન જેવી યોજનાથી ખેડૂતની પડખે ઊભી રહેનારી આ સરકાર છે. જેના ભાગરૂપે … Read More

0 comments:

Post a Comment