Sunday, 1 December 2019

Cm Inaugurated ‘Tej-Trusha Talent Hunt -2019’, and ‘Gurukool Model Leaner Support Centre’ at Dr. Babasaheb Ambedkar Open University

GURUKOOL MODEL LEANER SUPPORT CENTRE

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું છે કે, જે લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવું છે પણ દરરોજ કોલેજમાં જઇને ક્લાસ અટેન્ડ નથી કરી શકતા. આવા લોકો ઘરે બેસીને અભ્યાસ કરીને પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી શકે તે માટે ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીની સ્થાપનાથી ઘરે બેઠા અભ્યાસ સુવિધા પૂરી પાડવા કરવામાં આવી છે.

શ્રી વિજયભાઈ રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે, આ યુનિવર્સિટી ગુજરાતના છેવાડાના વિસ્તારમાં રહેતા શિક્ષણથી માટે ઉત્સુક જનસમૂહ, અભાવગ્રસ્ત સમૂહ, તથા અભ્યાસ વિષયમાં રસરુચિ ધરાવતા વ્યક્તિઓ તેમના ઘર આંગણે જ્ઞાન અને પ્રમાણપત્ર બંને મેળવી શકે તે હેતુથી નવા પ્રકલ્પો શરૂ કરવા સતત પ્રયત્નરત છે તે અભિનંદન ને પાત્ર છે.

Related Posts:

  • 3 Lakh free Vaccination to People Everydayમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોનાને ઝડપથી નિયંત્રણમાં લાવવાના ઉદેશ્યથી અને વધુને વધુ લોકોને કોરોનાથી રક્ષણ આપવા આવતીકાલ શુક્રવાર તા. ૪ જૂનથી રાજ્યના તમામ જિલ્લા-તાલુકામાં ૧૮ થી ૪૪ની વયના લોકોને કોરોના વેક્સિનેશ… Read More
  • e-Inaugurates of Districts Panchayat Bhavan of Morbi મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, પંચાયત ભવનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પંચાયતી રાજના મંદિર સમાન છે. પંચાયતો મિની સચિવાલય બને તેવી ગાંધીજીની કલ્પનાને સાકાર કરવા રાજ્ય સરકારે ગામડાં તાલુકા અને જિલ્લ… Read More
  • CM e-inaugurates works of first phase of Phase-II of Sabarmati Riverfront Development Projectમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ મહાનગરના સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેકટના ફેઇઝ-રના પ્રથમ તબક્કાના ડફનાળાથી સદર બજાર સુધીના કામોનું ઇ-ખાતમૂર્હત કરતાં વિશ્વાસ વ્યકત કર્યો કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીન… Read More
  • E-launch of 8 New Bus Stands મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતે સામાન્ય-મધ્યમવર્ગીય-ગરીબ માનવીઓ માટેના પરિવહન સેવા માધ્યમ એસ.ટી.ના બસ મથકોને અદ્યતન એરપોર્ટ જેવા સુવિધાસભર, સુઘડ બસપોર્ટ તરીકે વિકસાવીને એક નવું મોડેલ દેશમાં પ્રસ્થાપિ… Read More
  • Relief Package against damage to Ports and Fisherman મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠેકે રાજ્યમાં તાજેતરમાં તાઉતે વાવાઝોડાને કારણે ખેતી-બાગાયતી પાકો ઉપરાંત દરિયા કિનારાના સાગરખેડૂ-માછીમારોને થયેલા વ્યાપક નુક્સાનમાંથી તેમને પૂર્ન:બેઠા કરવા અન… Read More

0 comments:

Post a Comment