Sunday, 14 November 2021

07th Edition of Seva Setu


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નાગરિકો-પ્રજાજનોની વ્યક્તિલક્ષી રજૂઆતોના નિવારણ તેમજ સામાન્ય માનવીને ઘર આંગણે જ વિવિધ યોજનાકીય લાભ પહોચાડવાનો જનહિત અભિગમ ‘સેવા સેતુ’થી અપનાવ્યો છે.

રાજ્યમાં આ સેવા સેતુના સાતમા તબક્કાનો પ્રારંભ મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં તા.રર ઓકટોબર-ર૦ર૧થી થયો છે અને આગામી તા.પ જાન્યુઆરી-ર૦રર સુધીમાં ગ્રામ્ય વિસ્તારોમાં ર૧પ૩ અને શહેરી ક્ષેત્રોમાં ૩પ૪ મળી કુલ રપ૦૭ સેવા સેતુ યોજવાનું રાજ્ય સરકારનું આયોજન છે.

સેવા સેતુના આ સાતમા તબક્કામાં તા.૧૪ નવેમ્બર-ર૦ર૧ સુધીમાં ગ્રામીણ વિસ્તારોના ૭૫૦ અને શહેરી ક્ષેત્રોમાં ૮૮ મળી ૮૩૮ સેવા સેતુના માધ્યમથી ૧૬,૦૦,૬૧૯ લોકો-નાગરિકોને ઘર આંગણે વિવિધ સેવા-યોજનાઓનો લાભ પહોચાડવાની આગવી સિદ્ધિ શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં જિલ્લા-તાલુકા વહીવટી તંત્રોએ મેળવી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: સેવા સેતુની 7મી આવૃત્તિ હેઠળ 16 લાખથી વધુ લોકો ઘરઆંગણે સરકારી સેવાઓ મેળવી

Related Posts:

  • CM dedicates Regional Science Center in PatanRegional Science Centers have been set up at four places in the state for the promotion and dissemination of science and technology in the state through the guidance and efforts of Chief Minister Shri Bhupendrabhai Patel, emb… Read More
  • Ahmedabad Metropolis Development worksમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના નગરજનોને રૂ. ૧૪૩ કરોડના વિવિધ વિકાસકામોની પરશુરામ જયંતિએ ભેટ આપતાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નગરો – મહાનગરોનો આધુનિક વિકાસ કેવો હોય તે સૌને ગુજરાતના નગરોએ બતાવ્યું છે.મુખ્યમંત્રીશ્… Read More
  • Asia’s Biggest Tourism Award 2022 અમદાવાદ સાયન્સ સિટી ખાતે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં  ‘એશિયા બિગેસ્ટ ટુરિઝમ એવોર્ડ 2022’આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે એવોર્ડ વિજેતાઓને સૌને અભિનંદન પાઠવતા શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું હત… Read More
  • Chhota Udaipur Development works મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે કે હરેક સમાજ, જાતિ, વંચિત, પીડિત, શોષિત કે અંતરિયાળ વિસ્તારો સુધી સરકારની યોજનાઓનો લાભ સુપેરે પહોચાડી આપણે ગુજરાતને વિકાસનું ગ્રોથ એન્જીન બનાવ્યું છે.વિકાસની ખૂટતી તમ… Read More
  • Houses for the People of Nomadic Tribesમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુકત જાતિના લોકો સહિત વંચિત, છેવાડાના માનવી, અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રતિબદ્ધતા સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેવી… Read More

0 comments:

Post a Comment