Sunday, 22 December 2019

Guj Cm Announced at a Cost of Rs 270 Crore New 6 Fly over Bridge Will Be Constructed In Vadodara City

New 6 Fly over Bridge Will Be Constructed In Vadodara City

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફ્લાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે.

વડોદરા મહાપાલિકાએ આ હેતુસર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરેલી રૂ. ર૭૦ કરોડની દરખાસ્તમાં આ વર્ષે કુલ રકમના ૧૦ ટકા પ્રમાણે મુખ્યમંત્રીશ્રીએ રૂ. ર૭ કરોડ ફાળવવાની શહેરી વિકાસ વિભાગને સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.

રાજ્ય સરકારના વર્ષ-ર૦૧૯-ર૦ના બજેટમાં સમગ્ર રાજ્યમાં મહાનગરોમાં ૭પ ફ્લાય ઓવરબ્રીજનું આયોજન જાહેર કરવામાં આવ્યું હતું.

Related Posts:

  • Large relief in Corona treatment cost through Maa and Maa Vatsalyam cards મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાંરાજ્યમાં કોરોના સંક્રમણની વર્તમાન સ્થિતિમાં ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને સારવાર ખર્ચમાં રાહત આપતો મહત્વપૂર્ણસંવેદનાસ્પર્શી નિર્ણય લેવામાં આવ્યો છે.આ ન… Read More
  • Kit for Corona warriors under Corona Seva Yajna ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ “કોરોના સેવા યજ્ઞ” અંતર્ગત રાજભવન ખાતેથી ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ માટેની 10 હજાર કીટની બીજા તબક્કાની સહાયને ઝંડી ફરકાવી પ્રસ્થાન ક… Read More
  • Four New Oxygen plants Inaugurates at Vadodaraમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્ય સરકારના કોરોના સંક્રમણ નિયંત્રણ સારવારના સાચી દિશા અને સાચી નિયતના ઉપાયો તેમજ સેવા સંગઠનો તથા લોક સહયોગથી કોરોનાની બીજી લહેરને મહાત આપવાનો વિશ્વાસ દર્શાવતાં જણાવ્યું કે, ગુજરાતને કોરોનાન… Read More
  • Bus services of 1000 BS-6 Emission Norms will be started in Gujarat State મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ એસ.ટી. બસોના લોકાર્પણ કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, રાજ્ય સરકારે એસ.ટી. નિગમને… Read More
  • Gujarat is leading among the States on the First day of Corona Vaccination આજે 18 થી 44 વય જૂથના નાગરિકોના કોરોના રસીકરણ અભિયાન ના પ્રથમ દિવસે જ ગુજરાત 92 ટકા કામગીરી સાથે દેશભરના રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે.દેશના 9 રાજ્યોમાં 18 થી 44 વયના લોકો માટે કોરોના રસીકરણ અભિયાન શરૂ થયું છે. આ રાજ્યોમાં 80 … Read More

0 comments:

Post a Comment