Thursday, 26 December 2019

Union Minister of State with PMO Jitendra Singh Discuss With Chief Minister Vijay Rupani


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી શ્રી ડૉ. જિતેન્દ્રસિંઘે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે લીધી હતી.

ડૉ. જિતેન્દ્રસિંઘના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ ગુજરાતના આઇ-ક્રિયેટની ગતિવિધિઓ અને પ્રગતિના અભ્યાસ માટે ગુજરાત પ્રવાસે આવેલું છે.

આ મુલાકાત દરમિયાન તેમણે આઇ-ક્રીયેટની પ્રવૃત્તિઓ નિહાળીને સવલતોનું પણ નિરીક્ષણ કર્યુ હતું. એટલું જ નહિ, સેન્ટરના ઇન્કયુબેટીઝ સાથે પણ સંવાદ કરી માહિતી મેળવી હતી.

Related Posts:

  • Gujarat CM opens ‘Command and Control Centre’ for education department’s projects મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ગૌરવ સાથે જણાવ્યું કે રાજ્યમાં સાફ નિયત અને સ્પષ્ટ નીતિથી સાર્વત્રિક શિક્ષણનો વ્યાપ વધારી ભાવિ પેઢીને  વિશ્વ સાથે કદમ મિલાવી શકે તેવી સજ્જ અને સક્ષમ બનાવવાની ગુજરાતે પહેલરૂપ શરૂઆત કર… Read More
  • GUJ CM inaugurated 7th edition Of Iphex, International Pharmaceutical & Healthcare Exhibition 2019 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાના ભાવિને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી નવી થતી જતી બિમારી-રો… Read More
  • Gujarat CM Shri Vijaybhai Rupani inaugurated Dinosaur and Fossil Park at Raiyoli Balasinor મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસોર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર  તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10… Read More
  • Chief Minister opens China-India-Gujarat economic and trade conference મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આજની વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ભારત અને ચીન બેય રાષ્ટ્રો મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા હોવાનો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતના રાજ્યોમાં સૌથી તેજ ગતિએ વિકાસ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani attended Pandit Omkarnath Sashtriya Sangit award ceremony મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની હરણફાળ વિકાસયાત્રા માત્ર આંતરમાળખાકીય વિકાસ પૂરતી સિમિત ન રાખતા કલા, સાહિત્ય, સંગીત, ખેલકૂદ ક્ષેત્રે પણ જનજનને આત્મીય આનંદ અનુભૂતિ કરાવવાના વાતાવરણ નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત … Read More

0 comments:

Post a Comment