Thursday, 5 December 2019

GUJ CM along with GUJ Governor marked his Presence In a Week-Long Workshop Under The ‘Subhash Palekar Organic Farming’ Organized at Vadtal

Subhash Palekar Organic Farming Organized at Vadtal

ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી  સુભાષ પાલેકરજી અને અન્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્‍તાહિક તાલીમ શિબિરના ઉદૃઘાટન સમારોહ જણાવ્‍યું હતું કે સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ તાલીમ કાર્યક્રમમાં  કિસાનોની ઉપસ્‍થિતિ અને કિસાનોની ઉત્‍સુકતાના દર્શનથી જ કહી શકીએ કે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે નવો જ અધ્‍યાય શરૂ થઇ રહ્યો છે.

રાજ્યપાલશ્રીએ પોતાના કિસાન તરીકેના સ્‍વાનુભાવને દોહરાવતા જણાવ્‍યું હતું કે, રાસાયણિક ખેતીને કારણે જળ-જમીન-વાતાવરણથી માંડીને ખાદ્યાન્‍ન દુષિત થઇ ગયા છે. અસાધ્‍ય રોગોનું પ્રમાણ વધી રહ્યું છે. ખાન-પાનના દોષનું આ પરીણામ છે. તેમણે એમ પણ જણાવ્‍યું હતું કે, ધરતી ઉપર માનવ અસ્‍તિત્‍વની સાથે કૃષિની શરૂઆત થઇ ત્‍યારથી કોઇ રાસાયણિક ખેતી કરતું ન હતું. રસાયણો વિના કૃષિ થાય નહીં એવો ભ્રમ હવે ભાંગવો પડશે.

Related Posts:

  • Khedbrahma-2 Scheme Water SupplyInauguration of Khedbrahma Part-2 scheme water supply works completed at the cost of Rs. 136.43 croreGround breaking ceremony of various Group Schemes to be renovated at a cost of Rs.400 croreDedicates a total of 3 works of 1… Read More
  • PM Yasasvi Yojna launchedમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી PM યશસ્વી યોજનાનું લોન્ચીંગ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના સફળ સુશાસનમાં સામાજિ… Read More
  • CM inaugurated the Iconic Bus Port in PalanpurGujarat Chief Minister Shri Bhupendra Patel inaugurated the newly constructed Iconic Bus Port in an area of 29700 square meters at a cost of Rs. 37.28 crore in Palanpur as well as virtually laid the foundation stone of 220 kV… Read More
  • Water Supply Works approval for 3 towns and 1 Municipal Corporationમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો-મહાનગરોમાં નાગરિકોને પીવાનું પાણી પુરતા પ્રમાણમાં મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે ભાવનગર મહાનગરપાલિકા તથા અમરેલી અને માળિયા-મિયાણા નગરપાલિકાઓ માટે કુલ રપ.૭૯ કરોડ રૂપિયાના પાણી પુરવઠ… Read More
  • Free Bamboo distribution to Vanbandhu of the tribal area રાજપીપલા,ગુરૂવાર:- મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાના આદિજાતિ બાંધવોને વાંસ આધારિત રોજગારી આપી આત્મનિર્ભર બનાવવાની નવતર પહેલના ભાગરૂપે, અંબાજીથી ઉમરગામ સુધીના સમગ્ર આદિજાતિ બેલ્ટના વનબંધુઓને રૂ. ર૦ કરોડના ૪… Read More

0 comments:

Post a Comment