Tuesday, 3 December 2019

CM Launched state-wide Rs. 200-Cr Children Vaccination Project ‘Mission Indradhanush 2.0’

Children Vaccination Project Mission Indradhanush 2.0

મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યવ્યાપી સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ નો અમદાવાદથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, દેશના વિકાસની બુનિયાદ વધુ સંગીન બનાવવા આવનારી પેઢી સમાન બાળકો સ્વસ્થ તંદુરસ્ત નિરોગી હોય તે આવશ્યક છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, આ બાળકો ભવિષ્યની ઍસેટ બની રહે અને સ્વસ્થ સમાજનું નિર્માણ થાય તેવી આ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ની નેમ છે.

તેમણે કહ્યુ કે, રાજ્ય સરકાર ૨૦૦ કરોડના ખર્ચે આ રસીકરણ અભિયાન ચલાવીને રાજ્યનું એક પણ બાળક રોગપ્રતિકારક રસીથી વંચિત ન રહી જાય તેની પૂરતી તકેદારી રાખી મહોલ્લે-મહોલ્લે રસીકરણ બુથ ઊભા કરી પ્રત્યેક બાળકને નિરોગી અને રોગ પ્રતિકારક શકિતવાળું બનાવવા પ્રતિબદ્ધ છે.

Related Posts:

  • Gujarat Signed 16 MOUS With Israel – Start - Up Innovation – Secutiry Etc તાજેતરમાં જ ઇઝરાયલની છ દિવસની લાંબી મુલાકાત દરમિયાન, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ ઇઝરાયેલી વડાપ્રધાન બેન્જામિન નેતાયાહુ અને તેમના કૃષિ પ્રધાન ઉરી યહુદા એરિયલ સાથે કૃષિ ખેતરો, ડિસેલિનેશન પ્લાન્ટ્સ, અને અન્ય ટેકનોલોજી… Read More
  • CM Reviewed Situation Emerging out of Delayed In Rain In Gujarat વર્તમાન ચોમાસામાં વિલંબિત વરસાદને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​ગાંધીનગરમાં તેમની અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉભરતી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્ર… Read More
  • CM Launches ‘181 Abhayam’ Mobile App for Women In Distress 181 ABHAYAM’ MOBILE APP FOR WOMEN ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​રાજ્યમાં ગમે ત્યાં, તકલીફમાં મહિલાઓ માટે અસરકારક કટોકટી સહાય પૂરી પાડવા માટે '108 અભયમ' મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ પ્રસંગે ગૃહ પ્રધ… Read More
  • GUJ CM Mr. Rupani Inaugurates Jetro Business Support Center In Ahmedabad ગુજરાત મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ અમદાવાદ, ગુજરાતમાં જેટ્રો બીઝનેસ સપોર્ટ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું, જેટ્રોના ચેરપર્સન અને સીઇઓ, શ્રી હિરોયુકી ઈશીજની હાજરીમાં. આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં અંદાજિત વાતાવરણ … Read More
  • Message to the People on the Occasion of 72nd Independence Day by Shri Rupani ચાલો શહીદોની યાદમાં 'રાષ્ટ્ર માટે જીવંત' ના મંત્રનો સ્વીકાર કરીએ, ગુડ ગવર્નન્સ 6.50 કરોડના લોકોના વિકાસ માટેનો માર્ગ છે, 22 વર્ષનાં સ્થિર સરકારમાં ગુજરાતએ નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે, ગુજરાત પંચમૃતને વિકાસના માર્ગ તરીકે… Read More

0 comments:

Post a Comment