Saturday, 21 December 2019

400 MLD Water Purified at Sewage Treatment Plant at Ahmedabad Would Be Used For Irrigation through Fatehwadi Canal

400 MLD Water Purified at Sewage Treatment Plant at Ahmedabad

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને આહવાન કર્યુ કેગુજરાતમાં ચાલુ વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છેત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના બાવડાના બળે વિક્રમજનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પાડે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કેગુજરાતમાં કુદરતની મહેરથી થયેલી શ્રીકાર વર્ષાથી પાણીનું સંકટ દૂર થયું છે. હવે ધરતીપુત્રોએ ઊનાળુ અને શિયાળુ પાકના વિક્રમસર્જક મબલખ ઉત્પાદન કરી ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યમાં લીડ લેવાની છે.

મુખ્યમંત્રીશ્રી અમદાવાદ શહેરના સ્યુએજના શુદ્ધિકરણ થયેલા પાણીના પૂન:વપરાશ માટે ફતેવાડી કેનાલમાં સિંચાઇ હેતુસર આ પાણી આપવાના લોકાર્પણ સમારોહમાં સંબોધન કરી રહ્યા હતા. એક કરોડ રૂપિયાના ખર્ચે આ યોજના રાજ્યના જળસંપત્તિ વિભાગે સાકાર કરીને ૪૦૦ એમ.એલ.ડી. શુદ્ધિકરણ થયેલું પાણી અમદાવાદ ગ્રામ્યના દસક્રોઇસાણંદબાવળા અને ધોળકા તાલુકાના ગામોના ખેડૂતોને સિંચાઇ માટે આપવાની નવતર પહેલ કરી છે.

Related Posts:

  • Up to 31 private hospitals will be designated as COVID-19 hospitals in 26 districts of the state મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની… Read More
  • Industrial and Commercial Activities to Resume from 20th April, 2020 In Accordance with Guidelines Issued by Government of India: CM વિશ્વવ્યાપી મહામારી કોરોનાના વધતા સંક્રમણ અટકાવવાની તકેદારી રૂપે ભારત સરકારે લોકડાઉનનો સમયગાળો ૩ મે સુધી લંબાવ્યો છે. ગુજરાત રાજ્યમાં પણ તા. ૩ મે સુધી લોકડાઉન અમલમાં રહેવાનું છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત… Read More
  • 66 Lakh NFSA Card Holders to Get Rs.1000 as Financial Aid For April : CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે પ્રવર્તમાન લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના ગરીબ, શ્રમજીવી પરિવારોને આર્થિક આધાર આપતો એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્યમાં ૬૬ લાખ… Read More
  • Assistance of ₹ 3950 Crores to Gujarat Under Pradhan Mantri Garib Kalyan Yojna Taking into consideration the current turn of events in India due to COVID-19, Government of India has announced the Pradhan Mantri Garib Kalyan Package to ensure the welfare and well being of citizens amidst the global … Read More
  • Free Food Grain Distribution for 60 Lakh Non NFSA APL-1 Card Holders to Begin From 13th April: CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગત બુધવાર તા. ૮ એપ્રિલે મળેલી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ… Read More

0 comments:

Post a Comment