Sunday, 22 December 2019

Guj Cm Shri Vijaybhai Rupani Attended Closing Ceremony Of Khel Mahakumbh 2019

Closing Ceremony Of Khel Mahakumbh 2019

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે પણ કૌશલ્ય-પ્રતિભા ઉપસાવી છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને રમત-ગમત સહિત સર્વાંગી વિકાસના ક્ષેત્રે પણ ૨૦-૨૦ ફોર્મેટથી વિશ્વનું રોલમોડેલ બનશે.

મુખ્યમંત્રીશ્રીએ આજે અમદાવાદ સ્થિત ટ્રાન્સસ્ટેડિયા ખાતે ખેલમહાકુંભ-૨૦૧૯ના સમાપન પ્રસંગે વિવિધ રમતોમાં શ્રેષ્ઠ સિદ્ધિઓ હાંસલ કરનાર ખેલાડીઓનું એવોર્ડ આપી સન્માન કર્યું હતું.

શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના હરેક નાગરિકમાં પડેલાં ખેલ કૌશલ્યને નિખાર આપવા શરૂ કરાવેલા ખેલમહાકુંભની આ ૧૦મી શૃંખલામાં આ વર્ષે ૪૦ લાખથી વધુ નાગરિકો ઉત્સાહભેર રમત-ગમતમાં જોડાયા હતા.

Related Posts:

  • Chief Minister Vijay Rupani Distributes Rs.180-Cr Assistive Kits to 10,000 Tribal around Bardoli મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વ… Read More
  • Promote Young Brains Infused with Resources of Knowledge – Science for new Creations, Innovations – Said CM Mr. Vijaybhai Rupani મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જ્ઞાન-વિજ્ઞાનની સંપદાથી સજ્જ બાળમાનસને નવા ક્રિએશન-ઇનોવેશન માટેનું પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે બાળકો શાળાકીય જીવનથી જ નવા ઇનોવેટિવ આઇડિયાઝ… Read More
  • Union Minister Shri Amitbhai Shah Inaugurated Newly Build Railway Station at Gandhinagar ગાંધીનગરના કેપિટલ રેલવે સ્ટેશન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ રેલવે વિભાગ દ્વારા નિર્મિત વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સાથે નિર્માણાધીન કેપીટલ રેલ… Read More
  • GUJ CM Inaugurated International Kite Festival 2020 at Sabarmati Riverfront, Ahmedabad અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2020 નો પ્રારંભ કરાવ્યો હતો. ઉતરાયણનું પર્વ – પતંગોત્સવ સામાજીક સમરસતા-એકતાનું સમાજપર્વ બન્યું છે. પરંપરાગત તહેવારો નવી પેઢીને હકારાત્મક ઊર્જા પૂરી પાડે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર… Read More
  • Union Home Minister Launches ‘Aashvast’ and ‘Viswas’ Project of Gujarat Police for Cyber Security કેન્દ્રીય ગૃહરાજયમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે. બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભાં થયા છે … Read More

0 comments:

Post a Comment