Saturday, 11 January 2020

Union Home Minister Launches ‘Aashvast’ and ‘Viswas’ Project of Gujarat Police for Cyber Security

‘Aashvast’ and ‘Viswas’ Project Launched for Gujarat Police for Cyber Security

કેન્દ્રીય ગૃહરાજયમંત્રી શ્રી અમિતભાઈ શાહે જણાવ્યું છે કે, સમાજમાં શાંતિ અને સુરક્ષાની પ્રતીતિ કરાવવા માટે કાયદો-વ્યવસ્થાનું સુચારુ પાલન અત્યંત જરૂરી છે.

બદલાતા સમયમાં સાયબર ક્રાઈમ ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઉભાં થયા છે ત્યારે કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા ટેકનોલોજીનો મહતમ ઉપયોગ જરૂરી છે.

શ્રી અમિત ભાઈ શાહ ગુજરાત પોલીસની અભિનવ પહેલ રૂપ  ટેકનોલોજી યુક્ત વિવિધ પ્રોજેક્ટ્સના કાર્યારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

ગુજરાતે ‘વિશ્વાસ’અને ‘આશ્વસ્ત’પ્રોજેક્ટ અંતર્ગત કરેલી પહેલ આ દિશામાં પરિણામલક્ષી પૂરવાર થશે.

ગુજરાત પોલીસ દ્વારા સાયબર ક્રાઈમ રોકવા તથા ગુન્હા ઉકેલવા માટે ‘વિશ્વાસ’અને ‘આશ્વસ્ત’પ્રોજેક્ટ આજથી કાર્યાન્વિત કર્યો છે. ૧૦૦ નંબર ડાયલ કરવાથી તથા રાજયના નવનિર્મિત એવા સાત જિલ્લાઓમાં ૧૧૨ નંબર ડાયલ કરવાથી ત્વરીત મદદ ઉપલબ્ધ થશે.

Related Posts:

  • CM, DCM attend Testing of Dhaman-1 on Patient at Civil Hospital In Ahmedabad વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય રૂપે ગુજરાતે આગવી ગૌરવ સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપ… Read More
  • Free Ration Distribution Started Through Fair Price Shops to PHH and ANTYODAY Families Across the State પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં સમગ્ર દેશમાં ર૧ દિવસના જાહેર કરેલા લોકડાઉનના પગલે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં શ્રમજીવી વર્ગો અને રોજનું કમાઇને રોજ ખાનારા અને જ… Read More
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના કોઈપણ કર… Read More
  • Over 59-Lakh or 90% of 65-Lakh Eligible Ration Card Holders in Gujarat Took Benefit of Free Ration for Month of April-2020 on First Four Days કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના અંત્યોદય અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ વ્યાપક સફળતા પામ્યો છે. મુ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani decided to Provide Free 25,000 N-95 Masks to Private Doctors રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતીમાં સરકારી તબીબો, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અને આરોગ્યકર્મીઓ સતત ખડેપગે સેવારત છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા સેવાકર્મીઓ સાથો સાથ રાજ્યમાં નાગરિકોની આરોગ્ય સેવા મા… Read More

0 comments:

Post a Comment