Sunday, 26 January 2020

CM Inaugurated ‘Handicrafts Exhibition’ on Eve of Republic Day

Handicrafts Exhibition on Eve of Republic Day

૭૧મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી અન્વયે રાજકોટના શાસ્ત્રી મેદાન ખાતે યોજાયેલ હસ્તકલા પ્રદર્શનને પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ખુલ્લું મૂક્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વિવિધ કલાના સ્ટોલનું નિરીક્ષણ કરી હસ્તકલા કસબીઓની કારીગરીને બીરદાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના એવોર્ડ વિજેતા ૧૩ થી વધુ કલાકારોને પ્રશસ્તિપત્ર આપી સન્માનવામાં આવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત પોતાની વૈવિધ્યપૂર્ણ તથા સમૃદ્ધ હસ્તકલાઓ જેવી કે, પટોળા, બાંધણી, ભરતકામ, બાટીક, કલાત્મક વણાટ, ચર્મકળા, કાષ્ઠ કલા, વાંસકામ, રોગન કલા, ટાંગલીયા, ખાદી, માટી કામ માટે સમગ્ર દેશ તથા દુનિયામાં જાણીતું છે. આ હસ્તકલાઓ વિવિધ સમુદાયોને અનેરી સંસ્કૃતિની પ્રતીતિ કરાવે છે, સાથો-સાથ આ હસ્તકલા સાથે હજારો કલાકારોની આજીવિકા પણ જોડાયેલી છે.  આવ્યું છે.

Related Posts:

  • GUJ CM Shri Vijaybhai Rupani decided to Provide Free 25,000 N-95 Masks to Private Doctors રાજ્યમાં કોરોના વાયરસ કોવિડ-૧૯ની વર્તમાન સ્થિતીમાં સરકારી તબીબો, પેરામેડીકલ સ્ટાફ, નર્સ અને આરોગ્યકર્મીઓ સતત ખડેપગે સેવારત છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવા સેવાકર્મીઓ સાથો સાથ રાજ્યમાં નાગરિકોની આરોગ્ય સેવા મા… Read More
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના કોઈપણ કર… Read More
  • CM, DCM attend Testing of Dhaman-1 on Patient at Civil Hospital In Ahmedabad વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય રૂપે ગુજરાતે આગવી ગૌરવ સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપ… Read More
  • Over 59-Lakh or 90% of 65-Lakh Eligible Ration Card Holders in Gujarat Took Benefit of Free Ration for Month of April-2020 on First Four Days કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના અંત્યોદય અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ વ્યાપક સફળતા પામ્યો છે. મુ… Read More
  • Up to 31 private hospitals will be designated as COVID-19 hospitals in 26 districts of the state મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની… Read More

0 comments:

Post a Comment