મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ શહેર માટે પ્રજાસત્તાક પર્વનો રાજ્યકક્ષાનો ઉત્સવ એ વિકાસોત્સવ બન્યો હોવાનું જણાવી ગુજરાતના શહેરો સુવિધાઓથી સજ્જ બની વિશ્વના આધુનિક શહેરોની બરોબરી કરી શકે તેવા બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. રાજકોટ જિલ્લામાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અંતર્ગત રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ રૂડા અને રાજકોટ શહેર પોલીસ તેમજ પીજીવીસીએલ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમોમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે અંદાજીત રૂપિયા ૫૬૫.૭૬ કરોડના વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
Gujarat CM implemented Shramev Jayate
ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને અન્ય પ્રતિષ્ઠિતોએ આજે સરકારના શ્રમવ જયતેની યોજના હેઠળ વિશ્વકર્મા જયંતીના પ્રસંગે રૂ. 17.60 લાખના વિવિધ વર્ગોમાં પુરસ્કારો પ્રસ્તુત કર્યા હતા.
આ પુરસ્કારોમાં શ્રીરામ રત્ન રૂ. 25,000…Read More
Gujarat Government to help Build Ayodhya Ram Statue
The proposed massive statue of Lord Ram to be built in Ayodhya will come up with the help from Gujarat Government. the Cabinet on Saturday decided UP government will sign an MoU with Gujarat government to provide tech…Read More
Gujarat CM inaugurated renovated building of SPIPA at Ahmedabad
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તથા યોજનાઓના લાભો વચેટીયા વિના ત્વરિત, સરળતાથી મળે તેવું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સનદી અધિ…Read More
0 comments:
Post a Comment