Thursday, 16 January 2020

Chief Minister Vijay Rupani Distributes Rs.180-Cr Assistive Kits to 10,000 Tribal around Bardoli

CM Distributed Rs.180-Cr Assistive Kits to 10,000 Tribal around Bardoli

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ લોહપુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ઐતિહાસિક ભૂમિ બારડોલીના મહૂવાથી દક્ષિણ ગુજરાત પ્રદેશના ૧૦ હજારથી વધુ વનબંધુ-અંત્યોદય લાભાર્થીઓને સરકારની વિવિધ યોજનાના રૂ. ૧૪૦ કરોડના લાભ-સહાયનું ઘરઆંગણે વિતરણ કરતાં અંત્યોદય વિકાસની રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, નયા ભારતના નિર્માણમાં લીડ લઇ રહેલું ગુજરાત છેવાડાના ગરીબ, વંચિત, વનબંધુ અને અંત્યોદયના સર્વાંગી વિકાસમાં અગ્રેસર રહી ગરીબીમુકત, શોષણરહિત, બેકારીમુકત, ભ્રષ્ટાચાર રહિત નયા ભારતના નિર્માણમાં પણ લીડ લેવાનું છે.

Related Posts:

  • Warm Welcome to Prime Minister Narendra Modi at Ahmedabad Airport ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીસહિતના મહાનુભવોએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. વધુ… Read More
  • CM Vijaybhai Rupani Honored the Best in the Program Organized by News-1 Gujarati Channel ‘‘ ગુજરાતે વિકાસ નિતિનો રસ્તો દેશ અને દુનિયાને દેખાડયો છે.’’ ‘‘ગુજરાતના સમાજ શ્રેષ્ઠીઓની સાહસિકતાથી અનેક નવ યુવાનોને પ્રેરણા મળી છે.’’  -મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી મુખ્‍યમંત્રીશ્રી  વિજયભાઇ રૂપ… Read More
  • Namami Devi Narmada Nir Blessed State Festival વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશ આખા માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડિયા એ કુદરતી સૌંદર્ય, અને ટેકનોલોજીના અર્થસભર ઉપયોગનો સુભગ સમન્વય છે. અહીં પાણીથી ઉત્પન્ન થતી વીજળીની સાથે, એકતા નર્સરી, બટર… Read More
  • PM Shri Narendra Bhai Modi Greeted Narmada Nir at the ‘Naamami Devi Narmade Festival’ at Kewadia ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી વધુએ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ત્યારે આ ઉમંગ ઉત્સવમાં સહભાગી … Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Attended CREDAI Gujarat Growth Ambassadors Summit 2019 ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા માટેના નિયમોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા કોમન જીડીસીઆરના અમલ માટેની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. આ જાહેરાતથી રાજ્યમાં બાંધકામક્ષેત્રને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્… Read More

0 comments:

Post a Comment