Monday, 6 January 2020

Promote Young Brains Infused with Resources of Knowledge – Science for new Creations, Innovations – Said CM Mr. Vijaybhai Rupani

Promote Young Brains Infused with Resources of Knowledge

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જ્ઞાન-વિજ્ઞાનની સંપદાથી સજ્જ બાળમાનસને નવા ક્રિએશન-ઇનોવેશન માટેનું પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે બાળકો શાળાકીય જીવનથી જ નવા ઇનોવેટિવ આઇડિયાઝથી રાજ્ય-રાષ્ટ્રના વિકાસના પ્રોબ્લેમ્સના સોલ્યૂશન્સ શોધે તે માટે તેમને પ્રોત્સાહન આપવું છે.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત યુનિવર્સિટી સ્ટાર્ટઅપ એન્ડ એન્ટરપ્રેન્યોરશિપ કાઉન્સિલ અને યુનિસેફના ઉપક્રમે યોજાયેલા રાજ્યકક્ષાના ચિલ્ડ્રન ઇનોવેશન ફેસ્ટિવલમાં ભાગ લઇ વિજેતા થયેલી ૩૦ ટીમ્સનું ગાંધીનગરમાં અભિવાદન કર્યું હતું.

Related Posts:

  • Warm Welcome to Prime Minister Narendra Modi at Ahmedabad Airport ગુજરાતની મુલાકાતે આવેલા ભારતના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનું આજે અમદાવાદ એરપોર્ટ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીસહિતના મહાનુભવોએ પુષ્પગુચ્છ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યુ હતું. વધુ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Attended CREDAI Gujarat Growth Ambassadors Summit 2019 ગુજરાતમાં બિલ્ડીંગ બનાવવા માટેના નિયમોમાં રહેલી વિસંગતતાઓ દૂર કરવા કોમન જીડીસીઆરના અમલ માટેની મહત્વપૂર્ણ જાહેરાત મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ કરી હતી. આ જાહેરાતથી રાજ્યમાં બાંધકામક્ષેત્રને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્… Read More
  • CM offered ‘Shramdam’ Under ‘Swachhata Hi Sewa’ Campaign at Porbandar પોરબંદર તા. ૨ ઓક્ટોબર.- પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ચોપાટી ખાતે ‘સ્વચ્છતા… Read More
  • PM Shri Narendra Bhai Modi Greeted Narmada Nir at the ‘Naamami Devi Narmade Festival’ at Kewadia ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે, ગુજરાતની જીવાદોરી નર્મદા યોજનાનો સરદાર સરોવર ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮ મીટરથી વધુએ ભરાઇ ગયો છે અને રાજ્યના સમૃદ્ધિના દ્વાર ખુલ્યા છે ત્યારે આ ઉમંગ ઉત્સવમાં સહભાગી … Read More
  • Namami Devi Narmada Nir Blessed State Festival વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ જણાવ્યું છે કે, દેશ આખા માટે આકર્ષક પ્રવાસન કેન્દ્ર બનેલું કેવડિયા એ કુદરતી સૌંદર્ય, અને ટેકનોલોજીના અર્થસભર ઉપયોગનો સુભગ સમન્વય છે. અહીં પાણીથી ઉત્પન્ન થતી વીજળીની સાથે, એકતા નર્સરી, બટર… Read More

0 comments:

Post a Comment