Saturday, 18 January 2020

Conducted Computerised Draw for allotment of Plot (for MSMe Unit) at Khirasara, Rajkot

Conducted Computerised Draw for allotment of Plot for MSMe Unit

મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ પાસે ખીરસરા ખાતે જીઆઇડીસીની સ્થાપના અને ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો પ્રસંગે જણાવ્યું કે રાજકોટ હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે પોતાની સ્વબળે આગળ વધ્યું છે પોતાની સાહસિકતા, ઉધમશીલતા ને કારણે અનેક નાના ઉદ્યોગો પ્રસ્થાપિત થયા છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના દરેક જિલ્લા પોતાના સ્કીલ સાથે ઔદ્યોગિક ઓળખ ઊભી કરે અને સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર માળખાકીય સુવિધાઓ પુરી પાડવામાં આવશે જેથી ઉદ્યોગકારો તેમના ઉદ્યોગ સ્થાપીને ઉત્પાદન કરતા થાય અને રોજગારીનુ નિર્માણ કરે તેવી નેમ વ્યકત કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે ખાસ જાહેરાત કરતા જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની રૂપિયા ૧૦૦ કરોડની સહાય થકી ગુજરાતમાં ફાર્માસ્યૂટિકલ ઈન્ડસ્ટ્રીઝ વેગવંતી બને તે માટે રાજકોટ ખાતે મેડિકલ ડિવાઇસ પ્રોડક્શન અને અંકલેશ્વરમાં બલ્ક ડ્રગ્સના પ્રોડક્શન અર્થે ખાસ પાર્કનું નિર્માણ કરવામાં આવશે.

Related Posts:

  • Guj Cm Shri Vijaybhai Rupani Attended Closing Ceremony Of Khel Mahakumbh 2019 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે પણ કૌશલ્ય-પ્રતિભા ઉપસાવી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને… Read More
  • Guj Cm Announced at a Cost of Rs 270 Crore New 6 Fly over Bridge Will Be Constructed In Vadodara City મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફ્લાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે. વડોદરા … Read More
  • To Mark the Good Governance Day, Cm Shri Vijaybhai Rupani Inaugurated ‘Kisan Sammelan’ At Vadodara મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ … Read More
  • 400 MLD Water Purified at Sewage Treatment Plant at Ahmedabad Would Be Used For Irrigation through Fatehwadi Canal મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને આહવાન કર્યુ કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના બાવડાના બળે વિક્રમજનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પ… Read More
  • Inaugurated the Kankariacarnival A Week-Long Festival to Boost the Spirit of Arts, Cultural & Social Activities in The Society મુખ્યમંત્રીશ્રીએ કહયું છે કે, અમદાવાદ શહેર ૬૦૦ વર્ષ જૂનુ પૂરાતન શહેર છે. આ શહેરને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિવરફ્રન્ટ જેવા પ્રકલ્પો દ્વારા વિશ્વ કક્ષાએ ઉજળું કર્યું હતું. આજે પણ … Read More

0 comments:

Post a Comment