Thursday, 20 August 2020

Surat, Ahmedabad, Rajkot and Vadodara among top ten Cleanest Municipal Corporations


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, ભારત સરકારના સ્વચ્છ શહેરી સર્વેક્ષણ 2020 ના  જાહેર થયેલા પરિણામ માં ગુજરાતને ગૌરવ પ્રાપ્ત થયું છે.

દેશના પ્રથમ 10 મહાનગરો માં ગુજરાત ના 4  મહાનગર ને સ્થાન મળ્યું  તે માટે તેમણે અભિનંદન પાઠવ્યા છે.

કોરોનાના કપરા કાળમાં પણ રાજ્યના ચાર શહેરો સુરત,અમદાવાદ, રાજકોટ અને વડોદરાએ  આ સ્વચ્છતા સર્વેક્ષણ માં અનુક્રમે દ્વિતીય, પાંચમું, છઠ્ઠું  અને દસમું સ્થાન મેળવ્યું છે તેને  મુખ્યમંત્રીશ્રી એ  બિરદાવ્યા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૦ પ્રથમ ૧૦ સ્વચ્છ શહેરોમાં ગુજરાતના ચાર શહેરોને સ્થાન મળતા ગુજરાતને ગૌરવ પ્રાપ્ત

Related Posts:

  • Cm Decides to extend ‘Gujarat Solar Power Policy-2015’ till Dec 31, 2020- says Mr. Saurabhbhai Patel, Energy Minister ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પને તા. ૩૧મી ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રીશ્રીએ સોલાર પાવર પોલિસીની … Read More
  • Gujarat Cabinet Decides To Form Five-Member Commission for Protecting Constitutional Rights of Rightful Tribal મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના સાચા લાભાર્થીઓ નક્કી કરવા માટે પાંચ સભ્યોનું કમિશન રચવાનો નિર્ણ… Read More
  • Chief Minister Decides detailed planning of Pirotan-Shial Bet-Bet Dwarka Belt મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે… Read More
  • Chief Minister resolves none went to bed Hungry During Lockdown and Unlock મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાન… Read More
  • Gujarat Govt’s holistic approach for high-level Integrated Development of Pilgrimage places In the state to Make Them More Pilgrim-Friendly મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના યાત્રા પ્રવાસન ધામોના ઇન્ટીગ્રેટેડ હાઇલેવલ ડેવલપમેન્ટનું પ્રેરક સૂચન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં આવતા પ્રવાસીઓમાંથી ૩પ ટકાથી વધુ મુખ્યત્વે ધાર્મિક હેતુસરના … Read More

0 comments:

Post a Comment