Saturday, 8 August 2020

CM celebrated ‘International Tribal Day’ at 28 places in 14 Tribal Districts


વિશ્વભરના મૂળ નિવાસી સમુદાયો એવા આદિવાસી વનબંધુ સમાજોને અન્ય વિકસિતોની હરોળમાં લાવી, શિક્ષણ સહિતના હક, અધિકારો માટે યુનોની સામાન્ય સભાએ દર વર્ષે ૯મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કરેલો છે.

ગુજરાતમાં અંબાજીથી ઉમરગામની સમગ્ર આદિજાતિ વનબંધુ પટ્ટીના ૧૪ જિલ્લાના ૨૮ સ્થળોએ આ દિવસની વિકાસ પર્વ તરીકે ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતીમાં વધુ વાંચો: આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ગુજરાતના વનબંધુ બાળકો-યુવાઓ માટે બન્યો શિક્ષણ સુવિધા વૃદ્ધિ દિવસ

Related Posts:

  • For Beautification of Ahmedabad city, CM decided to handover five more state owned lakes to AMCમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદ શહેરમાં રાજ્ય સરકાર હસ્તકના વધુ પાંચ તળાવનો વિકાસ કરવા માટે આ તળાવો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને વિનામૂલ્યે સોંપવાનો નિર્ણય કર્યો છે.મહાનગરપાલિકા સિટી બ્યૂટીફિકેશન અંતર્ગત આ તળાવોને… Read More
  • 44 best teachers in the state honored with ‘Shresth Shikshak Paritoshik’ in presence of CM and Hon. Governor of Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિન અવસરે રાજ્યના ૪૪ શિક્ષકો-ગુરૂવર્યોનું તેમની શ્રેષ્ઠતા-ઉત્કૃષ્ટતા માટે રાજ્ય સન્માન શિક્ષક એવોર્ડથી ગાંધીનગરમાં કર્યુ હતું.રાજ્યપ… Read More
  • CM disbursed Rs.25 Crores to 2908 Farmers and Farm Labourers of Gandhara Sugar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્ય સરકાર ખેડૂતોના હિતોની રક્ષા માટે સંપૂર્ણ કટિબદ્ધ છે. “સાત પગલાં ખેડૂત કલ્યાણના”, મુખ્યમંત્રી કિસાન જેવી યોજનાથી ખેડૂતની પડખે ઊભી રહેનારી આ સરકાર છે. જેના ભાગરૂપે … Read More
  • CM approved Rs 320cr underground gutter for Junagadh Municipal Corporation, in place of Princely Days arched type systemમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જૂનાગઢ મહાનગરમાં ભૂગર્ભ ગટર યોજના માટે ૩૧૯.૪૮ કરોડ રૂપિયાના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જૂનાગઢ મહાપાલિકાને આ ૩૧૯ કરોડ રૂપિયા ફાળવવામાં … Read More
  • CM to propose an ordinance for ‘The Gujarat Gunda and Anti-Social Activities (Prevention) Act’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં જાહેર શાંતિ-સલામતિ અને અવિરત વિકાસમાં રૂકાવટ ઊભી કરનારા ગુંડા તત્વોને સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવનારા દિવસોમાં આવા તત્વોએ ગુંડા ગર્દી છોડવી પડશે અથવા ગુજરાત છોડવું પડશે.મંત્રીમંડળની આ… Read More

0 comments:

Post a Comment