Monday, 10 February 2020

Gujarat National Law University Lecture Series on ‘Rebuilding The Judiciary In Nation Building


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રનિર્માણમાં કાનૂની ક્ષેત્રના યુવાછાત્રોના યોગદાન માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે પોતાની યોગ્યતાથી નવા કિર્તિમાન સ્થાપિત કર્યા છે.

હવે, ર૧મી સદીના બીજા દસકના પ્રારંભે આપણી સામે જે ચૂનૌતીઓ આવી છે તેમાં દેશના નાગરિક તરીકે છાત્રોએ પોતાના અધિકારો સાથે ફરજોની પહેચાન કરવી પણ આવશ્યક બની ગઇ છે. મુખ્યમંત્રીશ્રી ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટીના સેન્ટર ફોર કોન્સ્ટીટયુશનલ એન્ડ એડમીનીસ્ટ્રેટીવ લૉ દ્વારા આયોજિત ‘‘વી-ધ પીપલ’’ લેકચર સિરીઝના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા હતા.

Related Posts:

  • Financial assistance to women selected in Tokyo Olympicsગુજરાત રાજ્યની સ્થાપના થયા બાદના ૬૦ વર્ષના ઇતિહાસમાં પહેલીવાર રાજ્યના ૬ ખેલાડીઓ આગામી ઓલિમ્પીક રમતોમાં ભારત દેશનું પ્રતિનિધિત્વ કરવાના છે. તા.ર૩મી જુલાઇથી ટોકિયો ખાતે યોજાનારી ઓલિમ્પીક ગેઇમ્સ ર૦ર૧માં ગુજરાતની એકસાથે ૬ નાર… Read More
  • Assistance of e-Payment under CM Bal Seva Yojana મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી બાળ સેવા યોજનાનો પ્રારંભ કરાવતાં કહ્યું કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગૂમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર બની છે. બાળકનો ભવિષ્યનો વિચાર કરીને રાજ્ય સરકાર મુખ્યમંત્રી બા… Read More
  • Innovative Website and Mobile App of Science City મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત સાયન્સ સિટીની વિવિધ માહિતી અને મૂલાકાત માટેનું ઓનલાઇન બુકીંગ આંગળીના ટેરવે ઓન ફિંગર ટિપ્સ સહજ બનાવતી વેબસાઇટ અને મોબાઇલ એપના ગાંધીનગરમાં લોન્ચિંગ કર્યા હતા.સાયન્સ સિટીની આ નવિન વેબસાઇટ… Read More
  • CM inaugurates First Amazon Digital Center at Suratમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ સુરત ખાતે ગુજરાતના નવનિર્મિત પ્રથમ એમેઝોન ડિજીટલ સેન્ટરનું ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રી જણાવ્યું કે, સુરતમાં 41,000 કરતા… Read More
  • Gujarat CM announced financial assistance of Rs.4,000 per month under Bal Seva Yojnaમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોનાથી માતા-પિતાનું અવસાન થતાં નિરાધાર બનેલા બાળકો સાથે મોકળા મને સંવાદ કરતાં કહ્યુ કે, કોરોનામાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી નિરાધાર બનેલા બાળકોનો આધાર આ સરકાર છે. મુખ્યમંત્રી શ્રી વિજય… Read More

0 comments:

Post a Comment