Tuesday, 18 February 2020

Gujarat Industry Dept & SBI Signs MoU For Availing Financial Assistance To MSME Entrepreneurs


રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ નાણાં ઊદ્યોગ સ્થાપના માટે મળી રહે તેવી પહેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થઇ છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતીમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે રાષ્ટ્રિયકૃત બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા સાથે આ અંગેના મહત્વપૂર્ણ MoU સંપન્ન કર્યા છે. હવે જે નવા ઊદ્યોગ સાહસિકો ગુજરાતમાં MSME એકમો સ્થાપવા માંગે છે તેમને સમયમર્યાદામાં વર્કિંગ કેપિટલ અને પ્રોજેકટ કોસ્ટ માટે નાણાં સહાય મળી રહેશે.

આ MoU પર ગુજરાત સરકાર વતી ઊદ્યોગ અગ્ર સચિવ અને મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ અને બેન્ક વતી બેન્કના અમદાવાદ સર્કલના જનરલ મેનેજર શ્રી રમેશકુમાર અગ્રવાલે હસ્તાક્ષર કર્યા હતા.

Related Posts:

  • Gunotsav: Popular and Influential Tweets#Gunotsav - the statewide accreditation initiative to establish credibility of primary education through competency assessment begun today. pic.twitter.com/Cck6nRR8be— Vijay Rupani (@vijayrupanibjp) January 16, 2017 On… Read More
  • Positive and Influencive Tweets of Gujarat Governance Work Inaugurated #RannUtsav - an endeavour of @GujaratTourism at magnificent vista of dazzling white salt in the Rann of Kutch, Dhordo pic.twitter.com/3Lcew06Z6x — Vijay Rupani (@vijayrupanibjp) December 13, 2016 Keeping al… Read More
  • Gujarat CM Dedicates Sports Complex and Town Hall at Pardi in Valsad District ખેલો ઇંડિયાથી પ્રેરાઇને ગુજરાત સરકારે ખેલ મહાકુંભ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. ગુજરાતના યુવાઓને રમતો પ્રત્યે આકર્ષવા સરકારે નવી સ્પોર્ટ્સ પોલિસી રજૂ કરી. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીઍ વલસાડના પારડીમા ભારત રત્ન મોરાર… Read More
  • CM Launches Sima Darshan Program at Nadabet on Indo-Pak Border ગુજરાત સરકાર સતત કઈક નવુ કાર્ય કરવા કાર્યરત છે. ગુજરાતમાં એડવેન્ચર ટુરીઝમ, બોર્ડર ટુરીઝમ વિકાસના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્યઍ બોર્ડર ટુરીઝમનો અલગ દ્રષ્ટિકોણ સમગ્ર દેશને આપ્યો છે. મ… Read More
  • Gujarat CM holds Gunotsav review meeting at Gandhinagar ગુજરાતમાં શિક્ષણનું મૂલ્યાંકન વધુ થઇ અને પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળી રહે તેવા આશ્રય સાથે ગુજરાત સરકાર દર વર્ષે ગુણોત્સવ કાર્યક્રમનું આયોજન કરે છે. સાતમા રાજ્યવ્યાપી ગુણોત્સવ કાર્યક્રમનું 16 થી 18 તા… Read More

0 comments:

Post a Comment