મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલું ‘સ્માર્ટ સીટી મિશન’ આજે જનઆંદોલન બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સીટી મિશનના કારણે ભારતના શહેરોને નવજીવન મળ્યું છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રંટ ખાતે આયોજીત ‘’ઈટી ગવર્મેન્ટ – અર્બન ટ્રાન્સફર્મેશન એન્ડ ગવર્નન્સ સમિટ- 2020’’ ને સંબોધતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે, સ્માર્ટ સીટીના કારણે સામાન્ય માણસના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવ્યું છે. તેમણે કહ્યું કે, અમદાવાદ શહેરે વર્લ્ડ હેરિટેજ સીટીનો દરજ્જો મેળવી ગુજરાતને અને દેશને એક નવી ઉંચાઈએ પહોંચાડ્યો છે.
Chief Minister Addresses Urban Transformation And Governance Summit-2020: ET
Related Posts:
Uzbekistan Chamber Of Commerce & Industries Chairman Meets Chief Minister મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવ (Adkham Irkamov)એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનાર… Read More
Chief Minister Addresses Urban Transformation And Governance Summit-2020: ET મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલું ‘સ્માર્ટ સીટી મિશન’ આજે જનઆંદોલન બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સીટી મિશનના કારણે ભારતના શહેરોને નવજીવન મળ્યું છે. … Read More
GUJ CM Dedicated to People Hygienic Happy Street Developed at Law Garden, Ahmedabad મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં હેરિટેજ અને વિકાસના સમન્વય સાથે એક નવું પીછું ઉમેરાયું છે. ખાણી-પીણીના શોખીનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની લૉ ગાર્ડન સ્ટ્રીટને રૂ. 8.50 કરોડના… Read More
Gujarat National Law University Lecture Series on ‘Rebuilding The Judiciary In Nation Building મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાષ્ટ્રનિર્માણમાં કાનૂની ક્ષેત્રના યુવાછાત્રોના યોગદાન માટે પ્રેરક આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, દેશ અને દુનિયામાં ભારતીયોએ વિવિધ ક્ષેત્રે પોતાની યોગ્યતાથી નવા કિર્તિમ… Read More
Gujarat Chief Minister Talks to Representatives of Panjrapols Over 7Th Edition of ‘Mokla Mane’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટે… Read More
0 comments:
Post a Comment