Wednesday, 19 February 2020

Chief Minister Begins New Initiative To Address People On Tuesday Through Social Media


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી નાગરિકો સાથે સંવાદની શરૂ કરેલી  નવિન પરંપરાની એક વધુ કડીમાં આજે તેમણે ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓથી દરિદ્રનારાયણના સર્વગ્રાહી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી. અંત્યોદયથી સર્વોદયની વિભાવના સાથે તેમણે સંવેદનાત્મક સંવાદ કર્યો હતો.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ફેઇસ બૂક પર શેર કરેલા પોતાના વિડીયો સંદેશમાં સ્પષ્ટપણે જણાવ્યું કે વર્ષો સુધી ગરીબોનાં નામે અનેક સ્લોગન અપાયા. પરંતુ કમનસીબે દેશમાં ગરીબો અને અમીરો વચ્ચેની ખાઈ વધતી ગઈ. ગરીબો માટેની નક્કર યોજનાઓનો વિચાર ન થયો, માત્ર રાજકીય રીતે જ વોટબેંક તરીકે ગરીબોનો વિચાર થયો.

Related Posts:

  • Inaugurated the Kankariacarnival A Week-Long Festival to Boost the Spirit of Arts, Cultural & Social Activities in The Society મુખ્યમંત્રીશ્રીએ કહયું છે કે, અમદાવાદ શહેર ૬૦૦ વર્ષ જૂનુ પૂરાતન શહેર છે. આ શહેરને તત્કાલિન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિવરફ્રન્ટ જેવા પ્રકલ્પો દ્વારા વિશ્વ કક્ષાએ ઉજળું કર્યું હતું. આજે પણ … Read More
  • Guj Cm Shri Vijaybhai Ruapni At Global Zalawad Mega Exhibition, Surendranagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ એકઝીબીશનને ખૂલ્લું મૂકતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘‘ખાનદાની અને ખુમારીના પ્રદેશ એવા ઝાલાવાડના લોકોમાં ઉદ્યમ અને ઉદ્યમશિલતા પડેલી છે. જેના કારણે દુનિયાના વેપાર… Read More
  • Guj Cm Shri Vijaybhai Rupani Inaugurated Gihed Credai Property Show At Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, શહેરો-નગરોના ઝડપી  વિકાસ માટે રાજ્ય સરકારે ર વર્ષમાં 200 ટી.પી. સ્કિમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાકિય ક્ષેત્રના વિકાસ માટે ચાલું વર્ષે… Read More
  • To Mark the Good Governance Day, Cm Shri Vijaybhai Rupani Inaugurated ‘Kisan Sammelan’ At Vadodara મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે દેશના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપેયી દેશને સ્વરાજ્યથી સુરાજ્યની દિશામાં લઈ ગયા. એટલે જ એમનો જન્મ દિવસ દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવાય છે. મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ … Read More
  • Union Minister of State with PMO Jitendra Singh Discuss With Chief Minister Vijay Rupani મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત પ્રધાનમંત્રી કાર્યાલયના રાજ્ય મંત્રી શ્રી ડૉ. જિતેન્દ્રસિંઘે ભારત સરકારના ઉચ્ચ અધિકારીઓના પ્રતિનિધિમંડળ સાથે લીધી હતી. ડૉ. જિતેન્દ્રસિંઘના નેતૃત્વ હેઠળનું આ પ્રતિનિધિમંડળ ગુજર… Read More

0 comments:

Post a Comment