Tuesday, 30 November 2021

Gujarat CM launches Online RTI Portal


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI અરજીઓ અને સમગ્ર સેવાઓ ઓનલાઇન પૂરી પાડતા પોર્ટલનું ગાંધીનગરમાં લોન્ચીંગ કર્યુ હતું.

આ પોર્ટલ રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગના વહીવટી સુધારણા તાલીમ પ્રભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગના જી.આઇ.એલ ના પરામર્શ-સહયોગથી કાર્યરત કરાયુ છે.

તદ્દઅનુસાર, સચિવાલયના તમામ વિભાગોના જાહેર માહિતી અધિકારીઓ અને અપિલ અધિકારીઓને યુઝર આઇ.ડી તથા પાસવર્ડ તૈયાર કરી આ સોફટવેરના ઉપયોગની સંપૂર્ણ તાલીમ પૂરી પાડવામાં આવી છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ

Related Posts:

  • Irrigation facility of tribal areas - Commitment to increase Water Richnessમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજયના ૧૪ જિલ્લાઓના પ૪ તાલુકાના આદિજાતિ વિસ્તારોમાં વસતા વનબંધુઓને સિંચાઇના પાણી તથા જળ સમૃદ્ધિ આપવાની નિર્ણાયકતા સાથે ચાર વર્ષમાં નાની-મોટી સિંચાઇ યોજનાના ૧૬૪૧ કામો દ્વારા કુલ ૪ લાખ ર૪ હજાર પ… Read More
  • New Gujarat Solar Power Policy 2021 announced મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યમાં રિન્યુએબલ એનર્જીના વિકાસને પ્રોત્સાહન આપી નવી ઊંચાઈ પર લઈ જવા માટે  રાજય સરકારે હકારાત્મક પ્રયાસો કરી અનેકવિધ નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે ગુજરાત રિન્યુએબ… Read More
  • 18000 COVID-19 Vaccine Dose at Baps Hospital In Vadodara India has stepped forward towards world largest vaccination campaign against COVID-19.  As a part of which Gujarat Chief Minister Mr. Vijay Rupani today digitally welcomed 18000 COVID-19 Vaccine dose at BAPS hospital in… Read More
  • State-level farmers’ welfare program to offer assistance to the Farmers મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસ ‘સુશાસન દિવસ’ ના અવસરે રાજયવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.મુખ્યમંત્રીશ્રીએ ‘સાત પગ… Read More
  • CM and DYCM Started Covid-19 Vaccination In The State From Ahmedabad Civil Hospitalમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વેકસીનેશનનો રાજ્યવ્યાપી પ્રારંભ અમદાવાદ સિવીલ હોસ્પિટલ ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતીમાં કરાવતાં કહ્યું કે, કોરોના મહામારીથી હેરાન-પરેશાન લોકો માટે અમૃત સમાન વેકસ… Read More

0 comments:

Post a Comment