Friday, 5 November 2021

Gujarat CM launches Social Media App Elements


મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાઇબીજના પાવન પ્રસંગે સોશિયલ મીડિયા  એપ્લિકેશન એલિમેન્ટસનું ગુજરાતી વર્ઝન લોન્ચ કર્યું હતું. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી બનાવવામાં આવેલી સોશિયલ મીડિયા  એપ્લિકેશન એલિમેન્ટસથી ગુજરાતી ભાષાના જાણકારો સંદેશાની આપ-લે સરળતાથી કરી શકશે.

હાલમાં વપરાશમાં રહેલી મોટાભાગની સોશિયલ મીડિયા  એપ્લિકેશન વિદેશમાં બનેલી છે ત્યારે પ.પૂ. શ્રીશ્રી રવિશંકરજીની પ્રેરણાથી સંપૂર્ણપણે સ્વદેશી એપ્લિકેશન એલિમેન્ટસ-ગુજરાતી સંસ્કરણનું આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વર્ચ્યૂઅલી લોન્ચીંગ કર્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: સોશિયલ મીડિયા એપ એલિમેન્ટસનું ગુજરાતી વર્ઝન લોન્ચ

 

Related Posts:

  • Nal Se Jal yojna to supply drinking waters to 100 houses મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિએ પૂજ્ય બાપુના ગ્રામોત્થાનના સંકલ્પને સાકાર કરતા રાજ્યના ચાર જિલ્લાના ગામોમાં ૧૦૦ ટકા હર ઘર જલ – નલ સે જલનો શુભારંભ કરાવ્યો હતો.આ ચાર જિલ્લાઓમાં ગાંધીનગરના ગ્રામીણ વિસ્તારના … Read More
  • Hand washing-sanitization campaign launched with Rashtriya Swachhta Diwasમુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ૧૫૧મી ગાંધી જયંતિની રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકેની રાજ્યવ્યાપી ઉજવણીમાં ૩૮૦૦થી વધુ સ્થળોએ પાંચ લાખ બહેનો – માતાઓના હેન્ડ વોશિંગ કેમ્પેઇનના અભિનવ પ્રયોગનો વિડીયો કોન્ફરન્સથી પ્રારંભ કરાવ્યો હત… Read More
  • Subsidized Food Grains to 10 lakh families of the state under Food Security Act મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના વધુ ૧૦ લાખ પરિવારોને ફૂડ સિક્યોરિટી એક્ટ-NFSA અંતર્ગત રાહત દરે અનાજ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.રાજ્યમાં કોઈને પણ ભૂખ્યા સૂવું ન પડે અને કોરોના સંક્રમણની, લોકડાઉન, અનલૉકની સ્થિત… Read More
  • Digital Seva Setu in rural areasમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિ… Read More
  • E-Launching of various Panchayat Bhavans of Tehsil and district panchayats of Gujarat મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે પંચાયતી રાજવ્યવસ્થા ગુજરાતનો આત્મા છે.મહાત્મા ગાંધીજીએ ગ્રામ પંચાયતથી લઇને સંસદ સુધી સત્તાના વિકેન્દ્રીકરણ અને ગામડાને જ મિની સચિવાલય બનાવી ગ્રામ સ્વરાજ્યનો જે ખ્યાલ … Read More

0 comments:

Post a Comment