Wednesday, 23 June 2021

Agriculture Diversification Scheme 2021 launches


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર કર્યો કરી રહી છે.  આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કૃષિ વૈવિધ્યકરણ યોજના૨૦૨૧નો શુભારંભ કરતા જણાવ્યું કે, આ યોજનાનો લાભ ગુજરાતના અંબાજીથી ઉમરગામ સુધીના ૧૪ આદિજાતિ જિલ્લાના ૧,૨૬,૦૦૦થી વધુ વનબંધુ કિસાનોને મળશે. કૃષિ વૈવિધ્યકરણ યોજના અંતર્ગત આદિવાસી ખેડૂતોને ૩૧ કરોડની ખાતર- બિયારણ સહાય મળશે જેમાં ખાતરમાં ૪૫ કિલો ગ્રામ યુરીયા, ૫૦ કિલોગ્રામ એન.પી.કે. અને ૫૦ કિલોગ્રામ એમોનિયમ સલ્ફેટની કીટ આપવામાં આવશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: કૃષિ વૈવિધ્યકરણ યોજના – ૨૦૨૧નો વર્ચ્યુઅલ પ્રારંભ

 

Related Posts:

  • Gujarat Electric Vehicle Policy 2021 announcesગુજરાત દેશના ઓટોમોબાઇલ હબ તરીકે ખ્યાતિ પ્રાપ્ત રાજ્ય છે. હવે, પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારમાં સિમાચિન્હ રૂપ ઇલેકટ્રીક વ્હીકલ હબ પણ ગુજરાત આગામી વર્ષોમાં બનશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ હેતુસર ગુજરાત ઇલેકટ્રીક વ્હી… Read More
  • Agriculture Diversification Scheme 2021 launches મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, આદિજાતિ વિસ્તારમાં ખેતી ટકાઉ અને કમાઉ બને તે માટે સરકાર કર્યો કરી રહી છે.  આદિવાસી ખેડૂતો પાકની સાથે વિકાસના બીજ પણ વાવે તેવી સરકારની નેમ છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ… Read More
  • States first Integrated Logistics and Logistics Park Policy 2021 ગુજરાતની સર્વગ્રાહી વિકાસયાત્રા અને ઉત્તમથી સર્વોત્તમ ગુજરાતના નિર્માણના વધુ એક આયોજનબદ્ધ કદમ રૂપે લોજિસ્ટીકસ અને લોજીસ્ટીકસ પાર્ક માટેની સંકલિત એવી પ્રથમ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂ… Read More
  • Vaishnodevi and Khodiyar Container flyover Inaugurates કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિતભાઈ શાહે અમદાવાદ અને ગાંધીનગરને જોડતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના વૈષ્ણોદેવી ફ્લાયઓવર અને ખોડિયાર કન્ટેનર ફ્લાયઓવરનું લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી … Read More
  • E dedication of Phantom Catalytic Reactor Plan મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ અમદાવાદની વટવા જી.આઇ.ડી.સી.માં “ફેન્ટમ કેટાલીટીક રીએક્ટર” પ્લાન્ટના શુભારંભ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાત હંમેશા પર્યાવરણ સંરક્ષણની સાથેસાથે ઔદ્યોગિક પ્રગતિ એટલે કે સંતુલિત વિકાસની બાબતમાં અગ્ર… Read More

0 comments:

Post a Comment