Saturday, 12 June 2021

Gujarat achievement in doses of Corona Vaccine


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતે કોરોના રસીકરણ અભિયાનમાં અપૂર્વ સિદ્ધિ મેળવી છે. તા. ૧૨ જુન શનિવારે સાંજે ૪ વાગ્યા સુધીમાં રાજ્યમાં કોરોના રસીના ૨ કરોડ ડોઝ  લોકોને આપવામાં આવ્યા છે. ૨ કરોડ રસીના આ ડોઝમાં આજ સુધીમાં ૧ કરોડ ૫૫ લાખ પ્રથમ ડોઝ અને ૪૫ લાખ સેકન્ડ ડોઝ આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં નાગરિકોના વિનામુલ્યે રસીકરણના રાજ્ય સરકાર દ્વારા અમલી અભિયાનને પરિણામે ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ થયાના માત્ર પાંચ મહિનામાં બે કરોડ લોકોને વ્યાપક રસીકરણ અભિયાન હેઠળ આવરી લેવામાં આવ્યા છે.

વધુ વાંચો ગુજરાતીમાં: કોરોના રસીના 2 કરોડ ડોઝ લોકોને આપવામાં ગુજરાતની સિદ્ધિ

 

Related Posts:

  • CM Launches ‘181 Abhayam’ Mobile App for Women In Distress 181 ABHAYAM’ MOBILE APP FOR WOMEN ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​રાજ્યમાં ગમે ત્યાં, તકલીફમાં મહિલાઓ માટે અસરકારક કટોકટી સહાય પૂરી પાડવા માટે '108 અભયમ' મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરી હતી. આ પ્રસંગે ગૃહ પ્રધ… Read More
  • Gujarat Inspects Ahmadabad Metro Rail Underground Site "વોશસ્ટ્રિયલ ગામ-એપેરલ પાર્કના પટ પર અમદાવાદ મેટ્રો રેલની ટ્રાયલ રન જાન્યુઆરી 2019 માં શરૂ થશે" "દસ રક્ષિત સ્મારકોને નુકસાન નહીં, મેટ્રો માર્ગ પર ભૂગર્ભ ભરાયેલા ભીંતવાળા શહેર પરના અન્ય જૂના માળખાને ખાતરી કરો" - વિજયભ… Read More
  • 72nd Independence Day State - Level Ceremony Held In Surendranagar Chief Minister Shri Vijaybhai Rupani on Friday celebrated the entire development of Gujarat in the message of the people giving a salute to the tiranga during the grand celebration of the 72nd freedom festivities from Z… Read More
  • CM Reviewed Situation Emerging out of Delayed In Rain In Gujarat વર્તમાન ચોમાસામાં વિલંબિત વરસાદને પગલે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે ​​ગાંધીનગરમાં તેમની અધ્યક્ષસ્થાને યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં ઉભરતી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારના નાયબ મુખ્યમંત્ર… Read More
  • Message to the People on the Occasion of 72nd Independence Day by Shri Rupani ચાલો શહીદોની યાદમાં 'રાષ્ટ્ર માટે જીવંત' ના મંત્રનો સ્વીકાર કરીએ, ગુડ ગવર્નન્સ 6.50 કરોડના લોકોના વિકાસ માટેનો માર્ગ છે, 22 વર્ષનાં સ્થિર સરકારમાં ગુજરાતએ નવા બેન્ચમાર્ક સ્થાપ્યા છે, ગુજરાત પંચમૃતને વિકાસના માર્ગ તરીકે… Read More

0 comments:

Post a Comment