Thursday, 7 November 2019

Under ‘Mokla Mane’ Programme, GUJ CM Holds Sensible Dialogues with People of Nomad Castes

Mokla Mane Programme

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની વિચરતી-વિમૂકત જાતિના પરિવારોને હવે કાયમી-સ્થાયી કરવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આઝાદી બાદ વર્ષો સુધી અહિં-તહિં વિચરતા રહેલા છૂટા-છવાયા વસેલા આવા પરિવારોની સ્પેશ્યલ કેર કરીને વિકાસ લાભો પહોચાડી તેમને પણ વિકાસની મુખ્ય ધારામાં લાવવા છે. તેમને પણ સ્ટેબલ થવાની તક આપવી છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ મુખ્યમંત્રી નિવાસસ્થાને ‘મુખ્યમંત્રીશ્રી સાથે મોકળા મને’ સંવાદની શરૂ કરેલી શૃંખલાની ચોથી કડીમાં ગુરૂવારે રાજ્યની વિચરતી – વિમૂકત એવી ૪૦ જ્ઞાતિઓના અદના ગરીબ ગ્રામીણ લોકોને આમંત્ર્યા હતા.        મુખ્યમંત્રીશ્રીએ આ પરિવારો-વ્યકિતઓ સાથે દોઢ કલાક જેટલો સમય વિતાવીને તેમની રજૂઆતો સંવેદનાથી સાંભળી માર્ગદર્શન આપ્યું હતું.

Related Posts:

  • Samarkand Governor to Send Joint Working Group of Biotechnologists and Farmers to Study Gujarat’s Success Story of Natural Farming મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના બીજા દિવસે સમરકંદના ગવર્નર શ્રીયુત Erkinjon Turdimov સાથે બેઠક યોજી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતે ઝિરો બજેટ પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપીને તે ક્ષેત્રે મેળવેલી સિ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated an Exhibition Based on Mahatma Gandhi’s Life and Times મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં મહાત્મા ગાંધી જીવન-કવન પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં ભારતીય રાજદૂતાવાસ દ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupnai Visited Lal Bahadur Shastri School at Tashkent મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના તેમના ચોથા દિવસનો પ્રારંભ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદની સ્વ. લાલબહાદૂર શાસ્ત્રી સ્કૂલની મૂલાકાતથી કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. લાલબહાદૂર શ… Read More
  • CM Shri Vijaybhai Rupani had Tete-A-Tete with O’ktam Barnoyev, Governor of Bukhara મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રવાસના તેમના ત્રીજા દિવસનો પ્રારંભ સમરકંદથી બૂલેટ ટ્રેન મારફત બૂખારા પહોચીને કર્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ બુખારાના ગર્વનર  શ્રીયુત O’ktam barnoyev સાથે મૂલાકાત બેઠ… Read More
  • GUJ CM Talks to the Uzbek Business Representatives at India-Uzbekistan Business Forum at Bukhara મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાન પ્રવાસના ત્રીજા દિવસે બુખારામાં આયોજિત બિઝનેસ ફોરમમાં ગુજરાતના વિકાસ અને વિવિધ ક્ષેત્રોમાં રહેલી વૈશ્વિક રોકાણ સંભાવનાઓ અંગેની ભૂમિકા આપી હતી. ખાસ કરીને ઓઇલ એન્ડ ગેસ, ટેક્ષ… Read More

0 comments:

Post a Comment