Saturday, 16 November 2019

Inauguration of ‘6th national summit on good & replicable practices & innovations in public healthcare systems in India’

6th national summit on good & replicable practices & innovations

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ​​ગાંધીનગરના મહાત્મા મંદિર સંકુલમાં આરોગ્ય ક્ષેત્રે રાષ્ટ્રીય સમિટનું ઉદ્ઘાટન ભારત સરકારના આરોગ્ય મંત્રી ડો. હર્ષ વર્ધન અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં કર્યું હતું.

ગુડ એન્ડ રેપ્લીકેબલ પ્રેકટીસીસ એન્ડ ઇનોવેશન ઇન પબ્લીક હેલ્થ સીસ્ટમ વિષયક છઠ્ઠી રાષ્ટ્રિય પરિષદમાં ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય અને પરિવાર કલ્યાણ સચિવ સહિત વરિષ્ઠ અધિકારીઓ આ સમિટના સહભાગી બન્યા છે.

મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણીએ આ સમિટમાં તેમના પ્રેરણાદાયી વિચારો વ્યકત કરતાં કહ્યું કે ગુજરાતનું સૌભાગ્ય એ છે કે આજે આ સમિટ દ્વારા પૂજ્ય બાપુના સ્વચ્છતા અને આરોગ્યના વિચારને મૂર્તિમંત કરવાની તક મળી છે. આ સમિટમાં આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા દેશના તમામ રાજ્યોની શ્રેષ્ઠ પ્રથાઓનું પરસ્પર વિનિમય થશે. આ સમિટ વડાપ્રધાનની સંકલ્પના મુજબના સ્વચ્છ, સ્વસ્થ અને સમૃદ્ધ ભારતના નિર્માણમાં ઉપયુકત બનશે.

Related Posts:

  • Unlock 3: no Night Curfew from 1st August, Gujarat CM and Dy. CM chairs a high level meeting મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની ઉપસ્થિતિમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં અનલૉક-3 સંદર્ભમાં ભારત સરકારે જાહેર કરેલી ગાઈડલાઇન્સના અનુસંધાને ગુજરાત માટે કેટલાક મહત્વપૂર્… Read More
  • State government is committed to extend Financial Support as a Loan-Assistance to Businesses who have suffered losses due to lockdownઆત્મનિર્ભર ગુજરાત સહાય અન્વયે રાજકોટ નાગરિક સહકારી બેંકે 100 કરોડની સહાયના ચેક વિતરણ કર્યા :ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેક અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની સંવેદનાપૂર્ણ ઉજવણી કરી નાના માણસને બેઠા… Read More
  • CM gifts Developmental Project worth Rs. 155-cr to Jamnagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જનહિત યોજના નલ સે જલ અન્વયે ગુજરાત ૭૫ ટકા લોકોને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડીને દેશભરમાં આ યોજનામાં અગ્રેસર છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રીશ્… Read More
  • CM inaugurated 71st Van Mahotsav and dedicated Ram Van in Rajkot through video conference from Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 71માં રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યની વિકાસની ચરમસીમા પાર કરાવવામાં પણ પર્યાવરણ જાળવણી સાથે શુદ્ધ હવા-પાણીવાળા પ્રદુષણમુક્ત ગુજરાતની કલ્પના પાર પાડી છે તેવો સ્પષ્ટ મત વ્ય… Read More
  • CM has decided to fine Rs.500/- to Citizens for not wearing mask or for spitting in Public places from August 1 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની જે રકમ ર૦૦ રૂપિયા છ… Read More

0 comments:

Post a Comment