Tuesday, 26 November 2019

Governor and CM Mark Their Presence at The Celebrations of Constitution Day at Gujarat High Court

The Celebrations of Constitution Day at Gujarat High Court

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનું ચિંતન: સહિષ્ણુતા-સહઅસ્તિત્વ અને સર્વકલ્યાણનું મૂળ ધર્મ બંધારણમાં સચવાયો છે, જેના કારણે ભારતનું બંધારણ વિશ્વશ્રેષ્ઠ છે.

રાજ્યપાલશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, ન્યાય માતૃભાષામાં મળવો જોઈએ જેથી સામાન્ય લોકોને ન્યાય પ્રક્રીયાની સંપૂર્ણ જાણકારી મળે.

રાજ્યપાલશ્રીએ ભારતના સંવિધાનને રાજધર્મ ગણાવી જણાવ્યું હતું કે, સંવિધાનમાં સહિષ્ણુતા સૌથી મહત્વની બાબત છે. સમાજમાં ભાઇચારો, એકતા, રાષ્ટ્રપ્રતિ સમર્પણનો ભાવ સંવિધાનનો આધાર છે. આ આધાર ભારતીય સંસ્કૃતિથી જોડાયેલો છે.

Related Posts:

  • CM expressed Commitment to make Air Service and Aero Sports more Convenient across India રાજકોટવાસીઓને હિલોળે ચડાવતાં એરો સ્પોર્ટસ કાર્યક્રમનો મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ ન્યુ રેસકોર્સ ખાતે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગને માણવા આવેલા ઉત્સાહી નગરજનોને સંબોધન કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ૭૧મ… Read More
  • Chief Minister opens Rashtriya Ekta Vidyarthi Carnival as Part of Republic Day at Rajkot રાજકોટમાં રાજયકક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રેસકોર્સ રિંગ રોડ પર સ્વનિર્ભર શાળા, સંચાલક મંડળના ઉપક્રમે રાષ્ટ્રીય એકતા વિદ્યાર્થી કાર્નિવલ તથા મહાનગરપાલિકા દ્વારા લાઇટિંગ પોલ પ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani started Gujarat Poshan Abhiyan – 2020 at Dahod મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પોષણ અભિયાન થકી મજબૂત અને સશક્ત ગુજરાતના નિર્માણની નેમ વ્યકત કરી છે. મુખ્યમંત્રીશ્રીએ સમગ્ર ગુજરાતમાં બે વર્ષ સુધી ચાલનારા પોષણ અભિયાનનો દાહોદથી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રીશ્રીએ… Read More
  • GUJ CM Launched Polio Vaccination Campaign to Protect over 80 Lakh Children મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પોલિયો રવિવાર અંતર્ગત રાજ્ય વ્યાપી પોલિયો રસીકરણનો ગાંધીનગર થી પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં સમગ્ર રાજ્યમાં ૦ થી ૫ વર્ષની વયના ૮૦ લાખથી વધુ બાળકોને આવરી લેવાશે. મુખ્યમંત્રીશ્રી… Read More
  • Conducted Computerised Draw for allotment of Plot (for MSMe Unit) at Khirasara, Rajkot મુખ્યમંત્રીશ્રીએ રાજકોટ પાસે ખીરસરા ખાતે જીઆઇડીસીની સ્થાપના અને ઊદ્યોગકારોને પ્લોટના ડ્રો પ્રસંગે જણાવ્યું કે રાજકોટ હંમેશા ઉદ્યોગ ક્ષેત્રે પોતાની સ્વબળે આગળ વધ્યું છે પોતાની સાહસિકતા, ઉધમશીલતા ને કારણે અનેક નાના ઉદ્યોગ… Read More

0 comments:

Post a Comment