Tuesday, 26 November 2019

Governor and CM Mark Their Presence at The Celebrations of Constitution Day at Gujarat High Court

The Celebrations of Constitution Day at Gujarat High Court

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનું ચિંતન: સહિષ્ણુતા-સહઅસ્તિત્વ અને સર્વકલ્યાણનું મૂળ ધર્મ બંધારણમાં સચવાયો છે, જેના કારણે ભારતનું બંધારણ વિશ્વશ્રેષ્ઠ છે.

રાજ્યપાલશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ્યું હતું કે, ન્યાય માતૃભાષામાં મળવો જોઈએ જેથી સામાન્ય લોકોને ન્યાય પ્રક્રીયાની સંપૂર્ણ જાણકારી મળે.

રાજ્યપાલશ્રીએ ભારતના સંવિધાનને રાજધર્મ ગણાવી જણાવ્યું હતું કે, સંવિધાનમાં સહિષ્ણુતા સૌથી મહત્વની બાબત છે. સમાજમાં ભાઇચારો, એકતા, રાષ્ટ્રપ્રતિ સમર્પણનો ભાવ સંવિધાનનો આધાર છે. આ આધાર ભારતીય સંસ્કૃતિથી જોડાયેલો છે.

Related Posts:

  • Gujarat Tops in Logistics Ease Index for Third Consecutive Yearદેશમાં વિકાસના રોલ મોડેલ રહેલા ગુજરાતની ગૌરવગાથામાં વિક્રમ સંવત ર૦૭૮ના પ્રારંભે વધુ એક સિદ્ધિનું સિમાચિન્હ ઉમેરાયું છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે પ્રસિદ્ધ કરેલા લોજિસ્ટીકસ ઇઝ અક્રોસ ડિફરન્ટ સ્ટેટસ ઇન્ડેક્ષ… Read More
  • Nondhara No Aadhar Projectરાજપીપલા, ગુરૂવાર:- મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજપીપલામાં જીતનગર પોલીસ હેડક્વાટર ખાતે જિલ્લા પ્રશાસન દ્વારા અમલી “નોંધારાનો આધાર પ્રોજેક્ટ” ના લોગો, વેબસાઈટ અને ડેટા એન્ટ્રી માટેના વેબ પોર્ટલનું લોન્ચીંગ કર્યું હતું.… Read More
  • Gujarat CM launches Social Media App Elements મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે આજે ભાઇબીજના પાવન પ્રસંગે સોશિયલ મીડિયા  એપ્લિકેશન એલિમેન્ટસનું ગુજરાતી વર્ઝન લોન્ચ કર્યું હતું. આર્ટ ઓફ લિવિંગના પ્રણેતા શ્રી શ્રી રવિશંકરજીની પ્રેરણાથી બનાવવામાં આવેલી સોશિયલ મીડિય… Read More
  • CM launches Niramay Gujarat Mega Driveમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના લોકોની આરોગ્ય સુખાકારી માટે બિનચેપી રોગો અને બિમારીઓના સ્ક્રીનીંગથી સારવાર સુધીના મહાઅભિયાન નિરામય ગુજરાતનો રાજ્યવ્યાપી પ્રારંભ ઉત્તર ગુજરાતના પાલનપુરથી કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ આ… Read More
  • CM gave In-Principle approval for drinking water in 3 State મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ત્રણ નગરો વઢવાણ, વલ્લભીપૂર અને લુણાવાડાના નાગરિકો માટે દિપાવલી ભેટ રૂપે પીવાના પાણીની વિવિધ યોજનાઓ માટે કુલ ૩૪.૯પ કરોડ રૂપિયાના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.મુખ્યમંત્રીમંત્રી શ્રી … Read More

0 comments:

Post a Comment