Monday, 7 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated New State Management Center at Gandhinagar

New State Management Center at Gandhinagar

મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજનાઓ, સેવાઓ, અન્ય કામગીરી તેમજ પ્રગતિ ઉપર દેખરેખ રાખવાના હેતુથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે મહિલા અને બાળ વિકાસ કમિશનરની કચેરી, બ્લોક-૨૦, ડૉ. જીવરાજ મહેતા, ગાંધીનગર ખાતે ‘સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટર’નો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ નવિન સન્ટરમાં આંગણવાડી કાર્યકર, તેડાગરની દૈનિક હાજરી તેમજ મુખ્ય સેવિકાની દૈનિક હાજરી ઉપર દેખરેખ રાખશે. આ સેન્ટર થકી ICDS-CASના અમલીકરણ માટે વધુ સરળતા રહેશે. આંગણવાડીમાં લાભાર્થીઓની દૈનિક હાજરીનું તેમજ સેજા, ઘટક અને જિલ્લાની કામગીરીનું ICDS-CAS દ્વારા  મોનીટરીંગ કરવામાં આવશે. સ્ટેટ મેનેજમેન્ટ સેન્ટરમાં એક વોલ તૈયાર કરવામાં આવશે જેમાં જિલ્લા, ઘટક, સેજા અને આંગણવાડી મુજબ કામગીરી પર દેખરેખ રાખી શકાશે.

Related Posts:

  • Dedication and laid foundation stone of various projects at Rajkot Police Headquarters મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ૭૦૦થી વધું પોલીસ પરિવારના ઉત્કર્ષ માટેના અને લોકો ઉપયોગી પ્રક્લ્પો ખાતમુહર્ત અને લોકાર્પણની સાથે રાજકોટ પોલીસ દ્વારા ડિઝાઈન કરાયેલી મહા કવચ મોબાઇલ એપ્લિકેશન લોન… Read More
  • Gujarat CM dedicated Various Development Projects of Rajkot Municipal Corporationમુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ શહેરમાં અંદાજીત રૂપિયા ૪૩૨.૯૨ કરોડના વિવિધ વિકાસ કામોના ખાતમુહુર્ત – લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટના વિકાસ માટેની પ્રતિબધ્ધતાં વ્યક્ત કરી રાજકોટને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિક… Read More
  • Claim Approval Orders to the Property Holders of the Society Proposed by the Chief Minister રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ આજે રાજકોટ ખાતે યોજાયેલા વિવિધ વિકાસકામોના શ્રેણીબધ્ધ કાર્યક્રમો અંતર્ગત ધર્મેન્દ્ર કોલેજ ખાતે લાભાર્થીઓને તેમને મળવાપાત્ર યોજનાના લાભો હાથોહાથ અર્પણ કર્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્… Read More
  • Gujarat CM inaugurated 50-Bed Panchnath Multi Specialty Hospitalરાજકોટ તા. ૨૧ જાન્યુઆરી-મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજકોટના ભકતોના આસ્થા સ્થાન સમા૧૪૬ વર્ષ જુના પ્રાચીન મંદિર શ્રી પંચનાથ મહાદેવના પરિસરમાં લોકોને નજીવા દરે યોગ્ય સારવાર મળી રહે, તેવા શુભ આશયથી રૂપિયા ૩૧ કરોડના ખર્ચે બને… Read More
  • CM participated in Shri Ram Janmabhoomi Tirth Kshetra Mandir Nirman Nidhi Samarpan Abhiyan at Rajkot મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશક્તિ સમર્પણ કરી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, તેમ જણાવી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર એ આપણી સંસ્… Read More

0 comments:

Post a Comment