Monday, 14 October 2019


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં ગાંધીનગરમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને જાપાનની AEPPL ઓટોમોટીવ ઇલેકટ્રોનિકસ પાવર પ્રાયવેટ લિમીટેડ વચ્ચે કુલ રૂ. ૪૯૩૦ કરોડના રોકાણથી લિથિયમ બેટરી ઉત્પાદન વિસ્તરણ પ્લાન્ટસ MoU સંપન્ન કરવામાં આવ્યા હતા.

આ MoU પર AEPPLના મેનેજીંગ ડિરેકટર શ્રીયુત ઇસીઝો આયોઆમા- ICHIZO AOYAMA અને ગુજરાત સરકાર ઊદ્યોગ અગ્ર સચિવ તથા મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ વચ્ચે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતીમાં હસ્તાક્ષર થયા હતા.

AEPPL દ્વારા ગુજરાતના હાંસલપૂર બેચરાજીમાં બે તબક્કે આ અંગેના રોકાણો કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં રૂ. ૧રપ૦ કરોડના ખર્ચે લિથિયમ બેટરી પેક અને મોડયુલ મેન્યૂફેકચરીંગ ફેસેલીટીઝ ર૦ર૦ના અંત સુધીમાં ઊભી કરવા સાથે ૧ હજાર જેટલા સ્થાનિક યુવાઓને પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારી મળતી થશે.

Related Posts:

  • Gujarat CM attended golden jubilee of sheth HM Chaudhry Navchetan Vidyalay at Gunja ગુજરાતે કિન્ડરગાર્ટનથી અનુસ્નાતક સ્તરે શિક્ષણના આધુનિકીકરણની શરૂઆત કરી હોવા છતાં, મુખ્યમંત્રી વિજય રુપાણીએ કહ્યું કે 'આ તકનીકીની' તકનીક 'તકનીકીની એપ્લિકેશન' માટે શિક્ષણ વધુ જરૂરી બન્યું છે - તે ખેતી અથવા સ્વ રોજગારીમાં … Read More
  • Gujarat Government to help Build Ayodhya Ram Statue The proposed massive statue of Lord Ram to be built in Ayodhya will come up with the help from Gujarat Government. the Cabinet on Saturday decided UP government will sign an MoU with Gujarat government to provide tech… Read More
  • Gujarat CM Vijay Rupani gifted Developmental Projects worth Rs. 504-Cr to Rajkot ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આજે તેમના ઘરગથ્થુ શહેર, રાજકોટને રૂ. 504 કરોડની વિવિધ જાહેર કલ્યાણ વિકાસ યોજનાઓ ભેટ્યા છે. આ કાર્યમાં બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આજના યુગમાં શહેરોમાં અલ્ટ્રામોર્ડર્ન… Read More
  • Gujarat CM inaugurated renovated building of SPIPA at Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, ગુડ ગવર્નન્સની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તથા યોજનાઓના લાભો વચેટીયા વિના ત્વરિત, સરળતાથી મળે તેવું વાતાવરણ ગુજરાતમાં નિર્માણ થયું છે. મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના સનદી અધિ… Read More
  • Gujarat CM implemented Shramev Jayate ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રુપાણી અને અન્ય પ્રતિષ્ઠિતોએ આજે સરકારના શ્રમવ જયતેની યોજના હેઠળ વિશ્વકર્મા જયંતીના પ્રસંગે રૂ. 17.60 લાખના વિવિધ વર્ગોમાં પુરસ્કારો પ્રસ્તુત કર્યા હતા. આ પુરસ્કારોમાં શ્રીરામ રત્ન રૂ. 25,000… Read More

0 comments:

Post a Comment