Tuesday, 22 October 2019

GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated an Exhibition Based on Mahatma Gandhi’s Life and Times


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ઉઝબેકિસ્તાનની રાજધાની તાશ્કંદમાં મહાત્મા ગાંધી જીવન-કવન પ્રદર્શનનું ઉદ્દઘાટન કર્યુ હતું.

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મજ્યંતિના ઉપલક્ષ્યમાં ઉઝબેકિસ્તાનમાં ભારતીય રાજદૂતાવાસ દ્વારા આ પ્રદર્શની આયોજિત કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રીશ્રીએ આ મહામાનવના જીવન-કવન પરના પ્રદર્શનના ઉદ્દઘાટનની ઉઝબેકિસ્તાનની ધરતી ઉપર મળેલી તકને પોતાના જીવનની ધન્ય ક્ષણ ગણાવી હતી.

Related Posts:

  • In the Gracious presence of Shri Dr. Harshvardhan Ji dedicated Super Speciality Hospital at Rajkot પંડિત દીનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજ અને સિવિલ હોસ્પિટલ ખાતે ભારત સરકારના સહયોગથી રૂા.૧૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત થયેલ સુપર સ્પેશ્યાલીટી હોસ્પિટલનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં લોક… Read More
  • Guj Cm Shri Vijaybhai Rupani Inaugurated Gihed Credai Property Show At Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, શહેરો-નગરોના ઝડપી  વિકાસ માટે રાજ્ય સરકારે ર વર્ષમાં 200 ટી.પી. સ્કિમ મંજૂર કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં માળખાકિય ક્ષેત્રના વિકાસ માટે ચાલું વર્ષે… Read More
  • Guj Cm Shri Vijaybhai Rupni Inaugurated Iranshah Udvada Utsav 2019 At Udvada દૂધમાં સાકરની જેમ ભળી ગયેલા પારસીઓની સંસ્‍કૃતિને ઉજાગર કરવા દર બે વર્ષે ઇરાનશાહ ઉદવાડા ઉત્‍સવ ઉજવવામાં આવે છે. ઇરાનશાહ ઉદવાડા-૨૦૧૯ તા.૨૭ થી ૨૯મી ડિસેમ્‍બર સુધી યોજાશે ઇરાનશાહ ઉદવાડા-૨૦૧૯નો પ્રારંભ દમણ-દીવના પ્રશાસક પ્… Read More
  • A High-Level GCCI Delegation Held A Meeting With Cm Shri Vijaybhai Rupani At Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની આગામી ઊદ્યોગ નીતિના ઘડતરમાં વેપાર-ઊદ્યોગ મંડળો-ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સૂઝાવો તથા અન્ય રાજ્યોનીઇન્ડસ્ટ્રીયલ પોલિસીના સર્વગ્રાહી પાસાંઓનો અભ્યાસ ધ્યાને લેવાની નેમ દર્… Read More
  • Guj Cm Shri Vijaybhai Ruapni At Global Zalawad Mega Exhibition, Surendranagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સુરેન્દ્રનગરમાં ગ્લોબલ ઝાલાવાડ એકઝીબીશનને ખૂલ્લું મૂકતા સ્પષ્ટપણે જણાવ્યું કે, ‘‘ખાનદાની અને ખુમારીના પ્રદેશ એવા ઝાલાવાડના લોકોમાં ઉદ્યમ અને ઉદ્યમશિલતા પડેલી છે. જેના કારણે દુનિયાના વેપાર… Read More

0 comments:

Post a Comment