Sunday, 13 October 2019

President Kovind visited Shri Mahavir Jain Aradhna Kendra in Koba


ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિશ્રીએ આજે  ગાંધીનગર જિલ્લામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર,  કોબા ખાતે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રસંગે  રાષ્ટ્રપતિશ્રીના  ધર્મપત્ની, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય સંત પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગર સુરેશ્વરજી  મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે  પૂજ્ય   કૈલાસસાગરસૂરિ  જ્ઞાનમંદિરની મુલાકાત લેવાનો  તેમનો સંકલ્પ પણ પૂર્ણ કર્યો હતો.

Related Posts:

  • CM distributed Certificates to five thousand Yoga Coaches and Yoga Trainer trained by Gujarat State Yoga Boardsમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્વસ્થ-તંદુરસ્ત અને રોગપ્રતિકારક શકિત વધારતા જીવન માટે યોગ-પ્રાણાયામની અનિવાર્યતા વર્ણવતાં રાજ્યમાં યોગના પ્રચાર-પ્રસાર માટે ૧ લાખ યોગ ટ્રેનર્સ તૈયાર કરવાની નેમ વ્યકત કરી છે.આ સંદર્ભમાં તેમણે … Read More
  • Guj CM distributed Rs.1,065-Cr for development works to 8 Municipal Corporations and 155 Municipalitiesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ શાસન દાયિત્વના પાંચમા વર્ષ પ્રવેશ અવસરે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓ અને ૧પપ નગરપાલિકાઓને એક સાથે એક જ દિવસમાં ૧૦૬પ કરોડ રૂપિયાની રાશિ નગર વિકાસ કામો માટે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની ઉપસ્… Read More
  • Guj CM shri Vijaybhai Rupani dedicated various development in Junagadh through Video Conferencingમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું ક… Read More
  • Guj CM shri Vijaybhai Rupani announced special assistance for these familiesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશ દિને દિવંગત કોરોના વોરિયર્સ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતાં ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિજનો સાથે મોકળા મને સંવાદનો ઉપક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્ય… Read More
  • CM celebrated ‘International Tribal Day’ at 28 places in 14 Tribal Districtsવિશ્વભરના મૂળ નિવાસી સમુદાયો એવા આદિવાસી વનબંધુ સમાજોને અન્ય વિકસિતોની હરોળમાં લાવી, શિક્ષણ સહિતના હક, અધિકારો માટે યુનોની સામાન્ય સભાએ દર વર્ષે ૯મી ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાનું ઘોષિત કરેલો છે.ગુજરાતમાં અંબાજીથી … Read More

0 comments:

Post a Comment