Sunday, 13 October 2019

President Kovind visited Shri Mahavir Jain Aradhna Kendra in Koba


ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ ગુજરાત મુલાકાતે આવ્યા છે. રાષ્ટ્રપતિશ્રીએ આજે  ગાંધીનગર જિલ્લામાં આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર,  કોબા ખાતે આચાર્ય કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની મુલાકાત લીધી હતી. આ મુલાકાત પ્રસંગે  રાષ્ટ્રપતિશ્રીના  ધર્મપત્ની, રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી  ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

રાષ્ટ્રપતિ શ્રી કોવિંદ સહિતના મહાનુભાવોએ રાષ્ટ્રીય સંત પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગર સુરેશ્વરજી  મહારાજની મુલાકાત લઇ આશીર્વાદ મેળવ્યા હતા. આ સાથે રાષ્ટ્રપતિ શ્રી કોવિંદે  પૂજ્ય   કૈલાસસાગરસૂરિ  જ્ઞાનમંદિરની મુલાકાત લેવાનો  તેમનો સંકલ્પ પણ પૂર્ણ કર્યો હતો.

Related Posts:

  • Cm Kick Start Gujarat’s Initiative To Provide Rs.1,370 Crore Financial Assistance Online At One Click To More Than 13,000 Msme Units મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના-કોવિડ-19 સંક્રમણ પછીની બદલાતી વૈશ્વિક આર્થિક સ્થિતીનો મહત્તમ લાભ લઇ આફતને અવસરમાં પલટાવવા રાજ્યના લઘુ-મધ્યમ અને MSME ઊદ્યોગકારોને આહવાન કર્યુ છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણા… Read More
  • Chief Minister Decides detailed planning of Pirotan-Shial Bet-Bet Dwarka Belt મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી આયલેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીની ત્રીજી બેઠકમાં પિરોટન ટાપૂને નેચર રિલેટેડ એકટીવીટીઝ માટેનું પ્રવાસન આકર્ષણ કેન્દ્ર બનાવવા માટે તેનો વિકાસ પર્યાવરણ જાળવણી સાથે કરવામાં આવે… Read More
  • Gujarat Cabinet Decides To Form Five-Member Commission for Protecting Constitutional Rights of Rightful Tribal મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકે ગીર, બરડા અને આલેચના જંગલોના નેસ વિસ્તારમાં રહેતા રબારી, ભરવાડ અને ચારણ જાતિના સાચા લાભાર્થીઓ નક્કી કરવા માટે પાંચ સભ્યોનું કમિશન રચવાનો નિર્ણ… Read More
  • Chief Minister resolves none went to bed Hungry During Lockdown and Unlock મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ-કોવિડ-19ના સંક્રમણને કારણે સર્જાયેલી લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના કોઇ નાગરિક-ગરીબ અંત્યોદય-મધ્યમવર્ગીય પરિવારોને ભૂખ્યા સુવું ન પડે તેવી દર્શાવેલી સંવેદનાન… Read More
  • Cm Decides to extend ‘Gujarat Solar Power Policy-2015’ till Dec 31, 2020- says Mr. Saurabhbhai Patel, Energy Minister ઊર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની સોલાર પાવર પોલિસી-ર૦૧પને તા. ૩૧મી ડિસેમ્બર-ર૦ર૦ સુધી લંબાવવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ઊર્જામંત્રીશ્રીએ સોલાર પાવર પોલિસીની … Read More

0 comments:

Post a Comment