Saturday, 19 October 2019

CM Shri Vijaybhai Rupani Addressed Industry Captains at International Investment Forum ‘Open Andijan’ In Uzbekistan


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ઉઝબેકિસ્તાનમાં પ્રથમવાર એન્દીજાન રિજિયનમાં યોજાઈ રહેલા ફર્સ્ટ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમ – ‘ઓપન અંદિજાન’ના પ્રારંભ અવસરે ભારત-ઉઝબેકિસ્તાન – ગુજરાતના સદીઓ જૂના સંબંધોનો સેતુ હવે વર્તમાન સમયમાં સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સ્વરૂપે વિસ્તર્યો છે તેમ ગૌરવ સહ જણાવ્યું હતું.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૦૧૫-૧૬માં થયેલી ઉઝબેકિસ્તાન યાત્રા અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખની વાયબ્રન્ટ ગુજરાત-૨૦૧૯ પૂર્વેની ભારતયાત્રાથી આ સંબંધોને વધુ નવું બળ અને ઊંચાઈ મળ્યાં છે.

મુખ્યમંત્રીશ્રીએ ઉઝબેકિસ્તાન પ્રવાસનો પ્રારંભ અંદિજાનમાં આયોજિત આ ઇન્ટરનેશનલ ઇન્વેસ્ટમેન્ટ ફોરમમાં ઉપસ્થિતિથી કર્યો હતો.

Related Posts:

  • Uzbekistan Chamber Of Commerce & Industries Chairman Meets Chief Minister મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની ગાંધીનગરમાં ઉઝબેકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અદ્ખમ અર્કમોવ (Adkham Irkamov)એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રીશ્રીને આગામી મહિનામાં તાશ્કંદમાં યોજાનાર… Read More
  • GUJ CM Dedicated to People Hygienic Happy Street Developed at Law Garden, Ahmedabad મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આજે અમદાવાદમાં હેરિટેજ અને વિકાસના સમન્વય સાથે એક નવું પીછું ઉમેરાયું છે. ખાણી-પીણીના શોખીનો માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જૂની લૉ ગાર્ડન સ્ટ્રીટને રૂ. 8.50 કરોડના… Read More
  • Chief Minister Addresses Urban Transformation And Governance Summit-2020: ET મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલું ‘સ્માર્ટ સીટી મિશન’ આજે જનઆંદોલન બની ચૂક્યું છે. તેમણે ઉમેર્યું કે, સ્માર્ટ સીટી મિશનના કારણે ભારતના શહેરોને નવજીવન મળ્યું છે. … Read More
  • Gujarat Chief Minister Talks to Representatives of Panjrapols Over 7Th Edition of ‘Mokla Mane’ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યભરના ગૌસેવકો-પાંજરાપોળ સંચાલકો સાથે ગાંધીનગરમાં મોકળા મને સંવાદ કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને જીવદયાના સંસ્કાર સાથે તમામ આત્માને અભયદાન આપનારૂં અહિંસક રાજ્ય તરીકે મોડેલ સ્ટે… Read More
  • GUJ CM Congratulates Pm for Announcement of Making A Trust For Building Ram Temple મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અયોધ્યામાં ૬૭ એકર જમીન પર રામ મંદિર નિર્માણ હેતુ ટ્રસ્ટ રચવાની સંસદ ગૃહમાં કરેલી જાહેરાતને આવકારી અભિનંદન પાઠવ્યા છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ વડાપ્રધાનશ્ર… Read More

0 comments:

Post a Comment