Monday, 27 July 2020

CM allocated Rs.244-cr from CM Relief Fund for treating Corona patients


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાડા ૬ કરોડ ગુજરાતીઓના સક્રિય સહયોગથી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સુત્ર સાથે જંગ છેડ્યો છે.

શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ સારવાર, દવાઓ અને તબીબી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના સંવેદનશીલ ભાવ સાથે મુખ્યમંત્રી રાહતનિધિમાં કોરોના અંગે વિશેષ ફંડ-દાન ભંડોળ માટે રાજ્યના નાગરિકોને કરેલી અપિલનો વ્યાપક પ્રતિસાદ સાપડ્યો છે.

Related Posts:

  • CM dedicates 560 quarters of Veer Bhagat Singh Nagar મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં રાજ્ય સરકારના કર્મયોગીઓ માટે રૂ. ૧૪૯.૮૦ કરોડના ખર્ચે નવનિર્મિત પ૬૦ બહુમાળી આવાસોનું લોકાર્પણ દિપાવલીના પર્વ પ્રારંભે કરીને કર્મયોગીઓને રાજ્ય સરકાર તરફથી દિપાવલી ભેટ અર્પણ કરી હતી.… Read More
  • Barrage on Sabarmati River at Hirpuraમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે ખેડૂતો એ સરકારની પ્રાથમિકતા છે અને હંમેશા રહેવાના છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંઘર્ષ કરીને નર્મદા યોજના પૂર્ણ કરાવી અને તેમના દ્રષ… Read More
  • Gota and Science City Flyover InaugurationUnion Home and Co-operation Minister Mr. Amit Shah inaugurated the Elevated corridor between Ahmedabad’s Gota flyover and Science City flyover in the presence of Gujarat Chief Minister Mr. Bhupendra Patel. Minister of Roa… Read More
  • Go Green Yojanaરાજ્યના પ્રજાજનોની સુખાકારી અને યુવાનોને રોજગારી સરકારની પ્રાથમિકતા છે તેમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રીશ્રી રાજ્યની આઇ.ટી.આઇ ના વિવિધ ટ્રેડના સુપરવાઇઝર્સ-ઇન્સ્ટ્રકટર્સને નિમણૂંક પત્ર… Read More
  • Various Development Works at Vapiમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે વાપી નગરને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી), વાપી જૂથ પાણી પુરવઠા યોજના તેમજ ચાર રેલ્વે ઓવરબ્રિજના લોકાર્પણ અને ભૂમિપૂજન મળી પ૮૮ કરોડ રૂપિયાના લોકહિતના કામ… Read More

0 comments:

Post a Comment