Thursday, 21 January 2021

CM participated in Shri Ram Janmabhoomi Tirth Kshetra Mandir Nirman Nidhi Samarpan Abhiyan at Rajkot


મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અયોધ્યામાં નિર્માણ થનાર ભવ્ય રામમંદિરના કાર્યમાં દેશના કરોડો લોકો યથાશક્તિ સમર્પણ કરી પોતાની ભાવના વ્યક્ત કરી રહ્યા છે, તેમ જણાવી રામ જન્મભૂમિ ખાતે નિર્માણ પામનાર આ ભવ્ય મંદિર એ આપણી સંસ્કૃતિ અને સામૂહિક શક્તિનું પ્રતિક બની રહેશે તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

રાજકોટના પ્રમુખસ્વામી ઓડિટોરિયમ ખાતે યોજાયેલા નિધિ સમર્પણ અભિયાન અંતર્ગત શ્રેષ્ઠીઓ અને દાતાઓના અભિવાદન કાર્યક્રમમાં વધુમાં ઉદ્દબોધન કરતાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ઉમેર્યું હતુ કે, ગુજરાતે પણ રામમંદિર નિર્માણ માટે ઘણો સંઘર્ષ કરી ભોગ આપ્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાનમાં સહભાગી થતાં મુખ્યમંત્રીશ્રી

 

Related Posts:

  • Gujarat Chief Minister opens Global Meet on India Medical Device-2020 at Mahatma Mandir મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દેશમાં મેન્યૂફેકચરીંગ અને ઓટો હબ બનેલું ગુજરાત ફાર્માસ્યુટિકલ અને મેડીકલ ડિવાઇસીસ સેકટરમાં પણ લીડ લેવા પ્રતિબદ્ધ છે તેવો વિશ્વાસ વ્યકત કર્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ફાર્મા સેકટરન… Read More
  • Guj Cm Hails State Budget 2020, Says The Budget Will Benefit All Sectors And Strata Of Society મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારૂં અને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે સર્વાંગી વિકાસની નેમ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું છે. … Read More
  • Pm Offers One More Gift To Gujarat: Union Cabinet Gives Status Of National Institute To BISAG મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના ભાસ્કરાચાર્ય ઇન્સ્ટીટયૂટ ઓફ સ્પેસ એપ્લીકેશન્સ એન્ડ જિઓ ઇન્ફરમેટિકસ – બાયસેગને નેશનલ ઇન્સ્ટીટયુટનો દરજ્જો આપવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનો અને મંત્રી શ્રી રવિશંકર પ્… Read More
  • Chief Minister Begins New Initiative To Address People On Tuesday Through Social Media મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સોશિયલ મિડીયાના માધ્યમથી નાગરિકો સાથે સંવાદની શરૂ કરેલી  નવિન પરંપરાની એક વધુ કડીમાં આજે તેમણે ગરીબ કલ્યાણલક્ષી યોજનાઓથી દરિદ્રનારાયણના સર્વગ્રાહી વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યકત કરી … Read More
  • Chief Minister Laid Stone of Rajkot District Court New Building in Presence of SC, HC Judges મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાષ્ટ્રના વિકાસ માટે ન્યાયતંત્રની ભૂમિકા અતિ મહત્વની છે. આ માટે ગુજરાતમાં rule of law પ્રત્યે આદર વધે અને લોકોને ઝડપી ન્યાય થકી રામરાજ્યની કલ્પના સાકાર થાય તે મા… Read More

0 comments:

Post a Comment