Thursday, 17 September 2020

Statewide launch of Desi Gaay and Jivamrut Yojana under ‘Saat Pagla Khedut Kalyanna Yojana’ to boost Natural Farming


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું છે કે, જગતનો તાત સાચા અર્થમાં તાત બને તે દિશામાં નિર્ધાર કરીને રાજ્ય સરકાર સમયબદ્ધ આયોજન કર્યું છે. ગુજરાત ઉત્તમથી સર્વોત્તમ તરફ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફવાળીને હરિતક્રાંતિમાં પણ દેશભરમાં ગુજરાત રોલ મોડલ બનશે. તેવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો છે.

વધુ વાંચો ગુજરાતીમાં: ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ તરફ લઇ જવાના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને હરિતખેતીમાં ગુજરાત રોલ મોડલ બનશે– મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

 

Related Posts:

  • CM inaugurated 71st Van Mahotsav and dedicated Ram Van in Rajkot through video conference from Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ 71માં રાજ્યવ્યાપી વન મહોત્સવનો પ્રારંભ કરાવતા રાજ્યની વિકાસની ચરમસીમા પાર કરાવવામાં પણ પર્યાવરણ જાળવણી સાથે શુદ્ધ હવા-પાણીવાળા પ્રદુષણમુક્ત ગુજરાતની કલ્પના પાર પાડી છે તેવો સ્પષ્ટ મત વ્ય… Read More
  • Guj CM shri Vijaybhai Rupani dedicated 360 houses in Unjha, Mahesana through video conferencingશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે  વિશ્વમાં ઉંઝા શહેર વેપાર,સહકારી પ્રવૃતિ તેમજ પવિત્ર ઉમિયા માતાજી યાત્રાધામ તરીકે જાણીતું છે. ઉંઝા પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ કામગીરી પ્રો-એક્ટીવ કરાઇ રહી છે જે માટે પાલિકાના … Read More
  • CM gifts Developmental Project worth Rs. 155-cr to Jamnagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રધાનમંત્રીશ્રીની મહત્વપૂર્ણ જનહિત યોજના નલ સે જલ અન્વયે ગુજરાત ૭૫ ટકા લોકોને ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચાડીને દેશભરમાં આ યોજનામાં અગ્રેસર છે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. મુખ્યમંત્રીશ્… Read More
  • State government is committed to extend Financial Support as a Loan-Assistance to Businesses who have suffered losses due to lockdownઆત્મનિર્ભર ગુજરાત સહાય અન્વયે રાજકોટ નાગરિક સહકારી બેંકે 100 કરોડની સહાયના ચેક વિતરણ કર્યા :ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેક અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની સંવેદનાપૂર્ણ ઉજવણી કરી નાના માણસને બેઠા… Read More
  • All Governmental Resources have been activated for sustainable growth of Tribal, Tribal Areas – CMમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ-વનબંધુ વિસ્તાર અને સમાજના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના બધા જ સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કરવામાં આવ્યા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.આ સંદર્ભમાં તે… Read More

0 comments:

Post a Comment