Thursday, 10 September 2020

CM e-launched ‘Saat Pagla Khedut Kalyanna Yojana’ for Holistic Development of Agriculture Sector and Farmers

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટેની પ્રતિબદ્ધતા સાથે ‘સાત પગલાં કૃષિ કલ્યાણ’ના યોજનાનો ઇ શુભારંભ કરાવતાં સ્પષ્ટ નિર્ધાર વ્યકત કર્યો કે આ સાત પગલાંના પાયાથી સર્વગ્રાહી વિકાસની હરણફાળ ભરવી છે.

આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે, રાજ્યના સંતુલિત વિકાસ માટે એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રી, સર્વિસ સેકટર સહિતના ગ્રોથમાં નવા સંશાધનો અને આધુનિક ખેતી પદ્ધતિ સાથે ગુજરાત વિકાસનું આગવું રોલ મોડેલ બન્યું છે.

વધુ વાંચો ગુજરાતીમાં: એક જ દિવસમાં રાજ્યભરમાં સવા લાખ ધરતીપુત્રોને રૂ. ૪૦૦ કરોડની સહાય મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના-કિસાન પરિવહન યોજનામાં ચૂકવાઇ


 

Related Posts:

  • Bank of America Opened Global Business Services Centre at Gift City In Gandhinagar આ ક્ષેત્ર આવનારા દિવસોમાં અંદાજે ૧ લાખ યુવાનોને રોજગાર અવસર પૂરા પાડશે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રી બેંક ઓફ અમેરિકાના ગિફ્ટ સિટીમાં શરૂ થયેલા ગ્લોબલ બિઝનેસ સર્વિસિસ સેન્ટરના પ્રારંભ અવસરે સંબોધન કરી રહ્યા… Read More
  • Cm Inaugurated ‘Tej-Trusha Talent Hunt -2019’, and ‘Gurukool Model Leaner Support Centre’ at Dr. Babasaheb Ambedkar Open University મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી જણાવ્યું છે કે, જે લોકોને જ્ઞાન પ્રાપ્ત કરવું છે પણ દરરોજ કોલેજમાં જઇને ક્લાસ અટેન્ડ નથી કરી શકતા. આવા લોકો ઘરે બેસીને અભ્યાસ કરીને પોતાની ડિગ્રી પ્રાપ્ત કરી શકે તે માટે ડો. બાબાસાહેબ આંબેડ… Read More
  • CM Launched state-wide Rs. 200-Cr Children Vaccination Project ‘Mission Indradhanush 2.0’ મુખ્મંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યવ્યાપી સઘન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ નો અમદાવાદથી નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિન ભાઈ પટેલની ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે, દેશના વિકાસની બુનિયાદ વધુ સંગીન … Read More
  • GUJ CM along with GUJ Governor marked his Presence In a Week-Long Workshop Under The ‘Subhash Palekar Organic Farming’ Organized at Vadtal ગુજરાતના રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્‍યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને પ્રાકૃતિક કૃષિના પ્રણેતા પદ્મશ્રી  સુભાષ પાલેકરજી અને અન્‍ય મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ સાપ્‍તાહિક તાલીમ શિબ… Read More
  • GUJ CM Unveiled a Statue of Gandhiji at the School for Deaf-Mutes Society at Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણા બંધારણમાં સર્વને સમાન તકની ભાવના અતૂટપણે જોડાયેલી છે. પૂજ્ય ગાંધી બાપુ પણ સર્વ સમાજના ઉત્કર્ષના આગ્રહી હતા ત્યારે આપણે તેમના વિચારોને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિ… Read More

0 comments:

Post a Comment