Friday, 20 May 2022

Nomadic Caste Accommodations and Hostel at Kakar

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ કર્યુ હતું. એક જગ્યાએથી બીજી જગ્યાએ ખુલ્લા આકાશ નીચે જીવન જીવતા ઘરવિહોણા વિચરતી જાતિના પરિવારોને કાકરના વાદીપૂરા ખાતે મુખ્યમંત્રીશ્રીએ મકાનની ચાવી અર્પણ કરી ગૃહ પ્રવેશ કરાવતાં હવે તેમને કાયમી સરનામું મળ્યું છે.

આ પ્રસંગે મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા વિકાસ મંત્ર, સૌનો સાથ… સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે આ સરકાર કામ કરે છે. તેમણે કહ્યું કે રાજ્ય સરકારની ઘણી બધી યોજનાઓ છે પરંતુ વિચરતી જાતિ માટે કામ કરવાથી વિશેષ આત્મસંતોષ મળે છે.

ગુજરાતીમાં વધુ વાંચો: કાંકરેજ તાલુકાના કાકર ખાતે વિચરતી જાતિની વસાહત અને છાત્રાલયનું લોકાર્પણ 

Related Posts:

  • Over 59-Lakh or 90% of 65-Lakh Eligible Ration Card Holders in Gujarat Took Benefit of Free Ration for Month of April-2020 on First Four Days કોરોના વાયરસની પ્રવર્તમાન પરિસ્થિતીમાં જાહેર થયેલા લોકડાઉન દરમિયાન રાજ્યના અંત્યોદય અને પી.એચ.એચ. રેશનકાર્ડ ધરાવતા ૬૬ લાખ પરિવારોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાનો રાજ્ય સરકારનો સંવેદનશીલ અભિગમ વ્યાપક સફળતા પામ્યો છે. મુ… Read More
  • Free Food Grain Distribution for 60 Lakh Non NFSA APL-1 Card Holders to Begin From 13th April: CM મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં ગત બુધવાર તા. ૮ એપ્રિલે મળેલી વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકમાં રાજ્યના ૬૦ લાખથી વધુ APL-1 રેશન કાર્ડધારકો-મધ્યમવર્ગીય પરિવારોને એપ… Read More
  • Up to 31 private hospitals will be designated as COVID-19 hospitals in 26 districts of the state મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની વિડીયો કોન્ફરન્સીંગ કેબિનેટ બેઠકે રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા અને કોરોના કોવિડ-19 અસરગ્રસ્તોની… Read More
  • મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના વાયરસની પ્રવર્તમાન સ્થિતીમાં પોતાના આરોગ્યનું જોખમ વ્હોરીને કોરોના સંદર્ભે ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ માટે સંવેદનાપૂર્ણ નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર, રાજ્ય સરકારના કોઈપણ કર… Read More
  • CM, DCM attend Testing of Dhaman-1 on Patient at Civil Hospital In Ahmedabad વિશ્વવ્યાપી મહામારી કોરોના વાયરસ કોવિડ-૧૯ ના રોગગ્રસ્તોને સારવાર દરમ્યાન શ્વાચ્છોશ્વાસ માટે અત્યંત જરૂરી વેન્ટીલેટરની વ્યાપક વૈશ્વિક માંગના તારણોપાય રૂપે ગુજરાતે આગવી ગૌરવ સિદ્ધિ મેળવી છે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપ… Read More

0 comments:

Post a Comment