Sunday, 1 May 2022

Development works in the Patan district

રાષ્ટ્રીય પર્વો રાજ્યના પાટનગરમાં ઉજવવાના બદલે જૂદા જૂદા જિલ્લા મથકે  ઉજવવાની પરંપરાના ભાગ રૂપે રાજ્યના ઉત્તર ગુજરાતના મહત્વના એવા પાટણ જિલ્લ્લામાં ૧લી મે-સ્થાપના દિવસની ઉજવણી યોજાઇ છે.

આ ઉજવણીના ભાગરૂપે રાજ્યના  મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે વિવિધ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.  મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઇ પટેલે જણાવ્યું છે કે, આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ છેલ્લા 2 દાયકાથી વિકાસની રાજનીતિનો યુગ શરૂ કર્યો છે. તેની પ્રતિતી જનસમુહને પણ થઇ છે. શ્રી નરેન્દ્રભાઇએ રાજ્યના વિકાસમાં જનભાગીદારીને જોડવાના કરેલા અભિયાનને ગુજરાત વધુ તેજ ગતિથી આગળ વધારી રહ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: ગુજરાત ગૌરવ દિવસ ઉજવણીના ઉપલક્ષ્યમાં પાટણ ખાતે યોજાયેલ કાર્યક્રમ

 

Related Posts:

  • Chief Minister opens Atal Tinkering Lab at Hiramani School Gujarat Chief Minister Vijay Rupani today underlined the need to set up visualization schools equipped with projectors and screen to create scientific environment and scientific temper among students from the school lev… Read More
  • GUJ CM Interacted with Women and Girls who came to visit Gujarat Assembly મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ૧૪મી ગુજરાત વિધાનસભાના ચોથા સત્રની કામગીરી નિહાળવા બુધવારે વિધાનગૃહની મૂલાકાતે આવેલી ૧૦૦૦ જેટલી નારીશકિત-ભગિની શકિત-વિદ્યાર્થીની બહેનો સાથે સીધો સંવાદ સાધી સી.એમ કોમન મેનનું આગવું દ્રષ્… Read More
  • GUJ CM Vijay Rupani chaired meeting of State Board for wildlife in Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગીર ફોરેસ્ટમાં સિંહ દર્શન માટે વિશ્વ પ્રવાસીઓને આકર્ષવા વર્લ્ડ કલાસ ઇન્ફ્રાસ્ટ્રકચર, વન્ય પ્રાણીસૃષ્ટિ, વન્ય સંપદા અને ઇકોટૂરિઝમનું બેલેન્સ જાળવીને વિકસાવવાનું પ્રેરક સૂચન કર્યુ છે. આ… Read More
  • GUJ CM Inaugurated newly-built Terapanth Bhawan in Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આવનારી સદી ભારતની સદી વર્ણવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી પેઢી સહિત લોકોમાં જૈન ધર્મના અનેકાંત, અપરિગ્રહ અહિંસાના સિધ્ધાંતોને વૈજ્ઞાનિક તથ્યો સાથે પ્રસ્થાપિત કરીને વિશ્વનું દિશાદર્શન ભાર… Read More
  • GUJ CM felicitated 11 volunteers at the 7th Dharti Ratna Awards ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણીએ અશેરવાડ ફાઉન્ડેશન દ્વારા આજે 7 મી ધર્તી રત્ન એવોર્ડ્સ ખાતે 11 'સેવવરાતી' નું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બોલતા, તેમણે કહ્યું કે, સેવાની પહેલા સેવા, અન્ય લોકોની દુઃખને ભારતીય સંસ્કૃત… Read More

0 comments:

Post a Comment