Wednesday, 18 May 2022

Adequate Drinking Water to the Citizens


મુખ્યમંત્રીશ્રીએ આ નગરોમાં હાલના બેઇઝ ઇયર મુજબ આગામી ર૦પ૧-પર ના વર્ષની અંદાજિત વસ્તીની પાણી જરૂરિયાત ધ્યાને રાખીને પાણી પુરવઠાની આ યોજનાઓ માટેની ગુજરાત શહેરી વિકાસ મિશન દ્વારા રજુ કરાયેલી દરખાસ્તોને અનુમતિ આપી છે.

GUDM દ્વારા મુખ્યમંત્રીશ્રી સમક્ષ જે ચાર નગરો માટે પાણી પુરવઠા યોજનાના કામોની દરખાસ્ત રજુ કરવામાં આવી હતી તેમાં માંગરોળ માટે રૂ. રર.૬૪ કરોડ, વંથલી માટે રૂ. ૭.ર૧ કરોડ, ઓખા માટે રૂ. પ.૬૯ કરોડ અને માણાવદર માટે રૂ. ૯.પપ કરોડના કામોનો સમાવેશ કરવામાં આવેલો છે.

ગુજરાતીમાં વધુ વાંચો: રાજ્યના નગરોમાં પીવાનું પૂરતું પાણી નાગરિકોને પહોંચાડવાની મુખ્યમંત્રીશ્રીની પ્રતિબદ્ધતા

Related Posts:

  • PM Shri Narendra Modi paid tributes to beloved Bapu! On Gandhi Jayanti at Sabarmati Aashram રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લઇ પૂ.બાપુની પ્રતિમાને સુતરની આંટી અને પુષ્પાજંલિ અર્પી ભાવાંજલિ અર્પી હતી. રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રત, મુખ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani released Dipotsavi issue published by Information Dept. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાત દીપોત્સવી અંક વિક્રમ સંવત ૨૦૭પનું આજે વિમોચન કરતાં જણાવ્યું હતું કે, અજ્ઞાન અને દૂરાચારના અંધકારને જ્ઞાન અને સદાચારની, દીપજ્યોતથી પ્રકાશિત કરવાનો તહેવાર એટલે દીપોત્સવ. ઉત્સવો અને … Read More
  • CM offered ‘Shramdam’ Under ‘Swachhata Hi Sewa’ Campaign at Porbandar પોરબંદર તા. ૨ ઓક્ટોબર.- પૂજ્ય મહાત્મા ગાંધીજીની ૧૫૧ મી જન્મ જયંતિ નિમિત્તે પોરબંદર ખાતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ કીર્તિમંદિર ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ચોપાટી ખાતે ‘સ્વચ્છતા… Read More
  • PM Shri Narendramodi Attended Swachh Bharat Diwas Program to Mark Gandhiat150 at Sabarmati Riverfront વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રજી ઓકટોબર ગાંધી જ્યંતિએ પૂ. મહાત્મા ગાંધી બાપુના કર્મસ્થળ એવા અમદાવાદ ખાતેથી ‘‘ખુલ્લામાં શૌચમુક્ત ભારત’’ ની જાહેરાત કરી હતી. સાબરમતી નદી કિનારે રિવરફ્રન્ટ પર પૂજ્ય બાપુની ૧૫૦મી જન્મજ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Himalaya Cancer Hospital at Vadal, Junagadh મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના સંવેદના સ્પર્શી જનઆરોગ્યના નિર્ણયોની ફળશ્રુતિ જણાવતા કહ્યુ કે, ભારત આયુષ્માન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અને મા અમૃતમ્-વાત્સલ્ય યોજનાને સંયોજિત કરી રાજ્યના ૭૦ લાખ પરિવાર… Read More

0 comments:

Post a Comment