Friday, 2 April 2021

Fourth phase of State Wide Sujlam Suflam Jal Abhiyan launches


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જળ સમૃદ્ધ ગુજરાતની નેમ સાથે સુજલામ-સુફલામ જળ અભિયાનના ચોથા ચરણનો પાટણના વડાવલીથી આરંભ કરાવતા આ અભિયાનમાં જન-જનને જોડીને જળ અભિયાન જન અભિયાન બનાવવાનું પ્રેરક આહવાન કર્યુ છે.

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, આ રાજ્યવ્યાપી અભિયાન બે મહિના રાજ્યમાં ગામ-જિલ્લા-તાલુકા સ્તર સુધી ચાલવાનું છે ત્યારે હરેક નાગરિક, યુવાનો સૌ કોઇ અઠવાડિયામાં બે દિવસ શ્રમ યક્ષથી અભિયાનમાં જોડાય.

ગુજરાતીમાં વધુ વાંચો: સુજલામ સુફલામ જળ અભિયાનના ચોથા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ

 

Related Posts:

  • GUJ CM Vijay Rupani today Flagged off the Forth Vadodara Marathon in Vadodara વડોદરા દર વર્ષે મેરેથોન યોજીને નવા વર્ષનો ઉત્સાહભર્યા પ્રારંભ કરે છે એને વધાવતા રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું કે વડોદરા મેરેથોન હવે સામાજિક જાગૃતિ અને પ્રતિબદ્ધતા માટેનું પ્રતિક બની ગઈ છે. તેમણે પ્રધ… Read More
  • GUJ CM Vijaybhai Rupani Inaugurated Global Patidar Business Summit 2020 at Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ- ૨૦૨૦નો પ્રારંભ કરાવતા સ્પષ્ટ મત વ્યક્ત કર્યો કે વિશ્વના પડકારોને ઝિલી શકે તેવી જ્ઞાન-વિજ્ઞાન- ટેક્નોલોજીથી સજ્જ સમાજશક્તિના નિર્માણનું કાર્ય આવી સમિટના માધ્યમથ… Read More
  • GUJ CM Shri Vijaybhai Rupani Inaugurated Boys Hostel for NHL Medical College, Ahmedabad અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અંદાજિત 39 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ બોયઝ હોસ્ટેલનું આજે  મુખ્યમંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ બોયઝ હોસ્ટેલમાં ઉપલબ્ધ વૈશ્વિક કક્ષાની સુવિધાઓ પ્રત્યક્… Read More
  • Under Jan Vikas Zumbesh, CM Distributed assistance to 70,000 Beneficiaries in Khambhat Taluka મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ કે રાજ્ય સરકારે ગુજરાતની સાડા છ કરોડની જનતાની સુખાકારી માટે ઝડપી નિર્ણયો લઇ પ્રજાજનોની આશાઓ અને આકાંક્ષાઓ તેમજ સપનાને સાકાર કર્યો છે. આ સંદર્ભે મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યુ કે પારદ… Read More
  • Promote Young Brains Infused with Resources of Knowledge – Science for new Creations, Innovations – Said CM Mr. Vijaybhai Rupani મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જ્ઞાન-વિજ્ઞાનની સંપદાથી સજ્જ બાળમાનસને નવા ક્રિએશન-ઇનોવેશન માટેનું પ્રોત્સાહન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે બાળકો શાળાકીય જીવનથી જ નવા ઇનોવેટિવ આઇડિયાઝ… Read More

0 comments:

Post a Comment