Tuesday, 11 June 2019

GUJ CM Shri Vijaybhai Rupani attended Pandit Omkarnath Sashtriya Sangit award ceremony

Pandit Omkarnath Sashtriya Sangit award ceremony

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતની હરણફાળ વિકાસયાત્રા માત્ર આંતરમાળખાકીય વિકાસ પૂરતી સિમિત ન રાખતા કલા, સાહિત્ય, સંગીત, ખેલકૂદ ક્ષેત્રે પણ જનજનને આત્મીય આનંદ અનુભૂતિ કરાવવાના વાતાવરણ નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરમાં રાજ્ય સરકારની સંગીત નાટક અકાદમી અને ગાંધીનગર કલ્ચરલ ફોરમ સહ આયોજિત સમારોહમાં રાજ્ય સરકારના પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત એવોર્ડ ચાર શ્રેષ્ઠત્તમ સંગીતજ્ઞને એનાયત કર્યા હતા.
આ પુરસ્કાર એવોર્ડ હેઠળ રાજ્ય સરકાર રૂા. પાંચ લાખનો પુરસ્કાર, તામ્રપત્ર અને શાલ મુખ્યમંત્રીશ્રી, વિધાનસભા અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી અને યુવક, સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલે અર્પણ કર્યા હતા.

Related Posts:

  • Khedbrahma-2 Scheme Water SupplyInauguration of Khedbrahma Part-2 scheme water supply works completed at the cost of Rs. 136.43 croreGround breaking ceremony of various Group Schemes to be renovated at a cost of Rs.400 croreDedicates a total of 3 works of 1… Read More
  • PM Yasasvi Yojna launchedમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા શરૂ કરાયેલી PM યશસ્વી યોજનાનું લોન્ચીંગ કરાવતા સ્પષ્ટપણે જણાવ્યુ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના આઠ વર્ષના સફળ સુશાસનમાં સામાજિ… Read More
  • AMC’s Urban Development Projectsમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિ કરવાની દિશા આપી છે અને તેમના માર્ગદર્શનમાં ગુજરાતનો ઉત્તરોતર વિકાસ થઈ રહ્યો છે.મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મ્યુનિસ… Read More
  • CM inaugurated the Iconic Bus Port in PalanpurGujarat Chief Minister Shri Bhupendra Patel inaugurated the newly constructed Iconic Bus Port in an area of 29700 square meters at a cost of Rs. 37.28 crore in Palanpur as well as virtually laid the foundation stone of 220 kV… Read More
  • Developmental works in Patdi, Surendranagarમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ગુજરાતમાં બે દાયકામાં અંતરિયાળ વિસ્તારો સુધી પાણી, વીજળી, આરોગ્ય, શિક્ષણ, આવાસ જેવી પાયાની સુવિધાઓ પહોચાડીને સરકારે છેવાડાના માનવ… Read More

0 comments:

Post a Comment