Sunday, 4 September 2022

Best Teacher Award Distribution

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષક દિન અવસરે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ૪૪ ગુરૂવર્યોનું સન્માન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે સૌ સમસ્યાનું સમાધાન શિક્ષણ જ છે. રાજ્ય અને સમાજના સર્વગ્રાહી વિકાસ માટે શિક્ષણ આવશ્યક પરિબળ છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિદ્યાર્થી સન્માન કાર્યક્રમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રેરક ઉપસ્થિતીમાં શિક્ષક દિનના અવસરે આયોજીત કર્યો હતો.

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને શોલ, પ્રશસ્તિ પત્ર તથા પુરસ્કાર રાશિથી સન્માનિત કર્યા હતા. તેમણે ૬ વિદ્યાર્થીઓનું પણ તેમની શ્રેષ્ઠતા માટે શિક્ષણ મંત્રી શ્રી જિતુભાઇ વાઘાણી અને રાજ્યમંત્રી શ્રી કિર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં સન્માન કર્યુ હતું.

રાજ્ય પારિતોષિક વિજેતા ૪૪ શિક્ષકોને પુરસ્કાર રાશિથી સમ્માન: શિક્ષક દિવસ ઉજવણી 2022

 

Related Posts:

  • Gujarat CM Launches Statewde VAN MAHOTSAV From Kutch જળ ક્રાન્તિ પછી, ગુજરાત રાજ્ય તીવ્ર વૃક્ષ વાવેતર ઝુંબેશ સાથે ઓગસ્ટમાં હરિયાળી ક્રાંતિ કરશે: મુખ્યમંત્રી શ્રી Rupani GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાની આજે શુદ્ધ કચ્છ શહેરના વિસ્તારમાં "રક્ષક વેન / રક્ષણાત્મક વન" ને સમર્પિત કરે… Read More
  • CM Vijay Rupani Gifts Developmental Projects Worth Rs. 175 Cr To Rajkot GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ આજે ​​રૂ. રાજકોટ શહેરમાં 175 કરોડ. રાજકોટ શહેરની તેમની મુલાકાત દરમિયાન, રૂપાણીએ ઉદ્ઘાટન કર્યું અને લોકો માટે વિકાસલક્ષી યોજનાઓનું સમર્પિત કર્યું. ત્યાં એક જાહેર સભાને સંબોધતાં, શ્રી વિજય રૂપ… Read More
  • CM Vijay Rupani Gives Invaluable Inputs On The Forthcoming Mission Vidya GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ ગુજરાત રાજ્યના શિક્ષકોને અપીલ કરી કે આગામી મિશન મિશનમાં ઊર્જા, ઉત્સાહ અને સમર્પણ આપવા માટે, જે 26 મી જુલાઈ, 2018 ના રોજ શરૂ કરવામાં આવશે. 8 મી ગુજરાતના 22 હજાર કેન્દ્રોમાં 70 હજાર જેટલા શિક્… Read More
  • Shri Vijay Rupani Calls on Farmers for Drip Irrigation for Sugarcane Crop ગુજરાત મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ આજે ​​નિર્ધારણ વ્યક્ત કર્યો છે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતોને શેરડીના પાક માટે 100% ટીપાં સિંચાઈ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. શ્રી વિજય રૂપાણી "ખેડૂતો અને સહકાર સંમેલનમાં" ભારતીય ખેડૂતો … Read More
  • CM Launches Book On Humanitarian Works Done By Mayor Arvind Maniyar of Rajkot Rajkot Municipal Corporation's first mayor and current political leader Shri Arvindbhai Maniyar's book 'Prakashan Panth' written by Chief Minister Shri Rupani released. Mr. Rupani said that Mr. Maniar's biography will in… Read More

0 comments:

Post a Comment