Saturday, 19 March 2022

The fifth phase of SSJA from Kolavada village


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સુજલામ સુફલામ જળ અભિયાનના પાંચમા તબક્કાનો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગરના કોલવડા ગામેથી કરાવ્યો હતો.

ગુજરાતમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા તથા જ્યાં જેટલો વરસાદ થાય ત્યાં જ તેનો સંગ્રહ થાય તેવા ઉમદા હેતુસર લોકજાગૃતિ કેળવવા વર્ષ ૨૦૧૮થી આ જળ અભિયાન ઝુંબેશ રૂપે હાથ ધરવામાં આવે છે.

મુખ્યમંત્રીશ્રીએ પાણીને વિકાસનો મુખ્ય આધાર ગણાવતા આ પ્રસંગે કહ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જળશક્તિનો મહિમા કરીને તેને જનશક્તિ સાથે જોડીને ગુજરાતને વોટર ડેફિસીટ સ્ટેટમાંથી વોટર સરપ્લસ સ્ટેટ બનાવ્યું છે.

ગુજરાતીમાં વધુ વાંચો: SSJAના પાંચમા તબક્કાનો ગાંધીનગરના કોલવડાથી રાજ્યવ્યાપી પ્રારંભ

Related Posts:

  • Shri Vijay Rupani Calls on Farmers for Drip Irrigation for Sugarcane Crop ગુજરાત મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ આજે ​​નિર્ધારણ વ્યક્ત કર્યો છે કે ગુજરાત રાજ્ય સરકાર ખેડૂતોને શેરડીના પાક માટે 100% ટીપાં સિંચાઈ અપનાવવા માટે પ્રોત્સાહિત કરશે. શ્રી વિજય રૂપાણી "ખેડૂતો અને સહકાર સંમેલનમાં" ભારતીય ખેડૂતો … Read More
  • CM Vijay Rupani Gives Invaluable Inputs On The Forthcoming Mission Vidya GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ ગુજરાત રાજ્યના શિક્ષકોને અપીલ કરી કે આગામી મિશન મિશનમાં ઊર્જા, ઉત્સાહ અને સમર્પણ આપવા માટે, જે 26 મી જુલાઈ, 2018 ના રોજ શરૂ કરવામાં આવશે. 8 મી ગુજરાતના 22 હજાર કેન્દ્રોમાં 70 હજાર જેટલા શિક્… Read More
  • CM Shri Rupani Inaugurates Jain International Organization’s (JIO) Rajkot Chapter મુખ્યમંત્રી શ્રી રૂપાની વેપારથી અલગ ગવર્નન્સ અને વહીવટી તંત્રમાં જોડાવા માટે જૈન સમુદાય પર કૉલ કરે છે GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાનીએ ઇમ્પીરીયલ પેલેસ હોટેલ રાજકોટ ખાતે યોજાયેલા જૈન ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન (જેઆઇઓ) ના રાજકોટ… Read More
  • Gujarat CM Launches Statewde VAN MAHOTSAV From Kutch જળ ક્રાન્તિ પછી, ગુજરાત રાજ્ય તીવ્ર વૃક્ષ વાવેતર ઝુંબેશ સાથે ઓગસ્ટમાં હરિયાળી ક્રાંતિ કરશે: મુખ્યમંત્રી શ્રી Rupani GUJ મુખ્યમંત્રી શ્રી રૂપાની આજે શુદ્ધ કચ્છ શહેરના વિસ્તારમાં "રક્ષક વેન / રક્ષણાત્મક વન" ને સમર્પિત કરે… Read More
  • CM Launches Book On Humanitarian Works Done By Mayor Arvind Maniyar of Rajkot Rajkot Municipal Corporation's first mayor and current political leader Shri Arvindbhai Maniyar's book 'Prakashan Panth' written by Chief Minister Shri Rupani released. Mr. Rupani said that Mr. Maniar's biography will in… Read More

0 comments:

Post a Comment