Saturday, 5 March 2022

Signal School project in Ahmedabad


મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં  ગુજરાત હાઇકોર્ટ  ખાતેથી સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા આગવો લાગણીશીલ અને સમાજ પ્રેરક અભિગમ દર્શાવતા શિક્ષણથી વંચિત એક દરિદ્ર બાળકને દત્તક લઇ તેના શિક્ષણ માટેની જવાબદારી તેઓ સ્વંય ઉપાડશે એવો નિર્ધાર દર્શાવ્યો હતો.

ગુજરાત સરકાર, ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસીસ ઓથોરિટી અને અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના સંયુક્ત સહયોગથી આ સિગ્નલ સ્કૂલ પ્રોજેક્ટનો પ્રારંભ થયો છે.

મુખ્યમંત્રીશ્રીએ આ પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલી બસોને ફ્લેગ ઓફ કરાવ્યું તે વેળાએ સુપ્રીમકોર્ટના જસ્ટિસ સર્વશ્રી એમ.આર.શાહ, સુશ્રી બેલાબહેન ત્રિવેદી, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ શ્રી અરવિંદકુમાર, વરિષ્ઠ ન્યાયાધિશશ્રી આર.એન.છાયા, એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, સુશ્રી મનિષાબેન તેમજ કાયદામંત્રી શ્રી રાજેન્દ્ર ત્રિવેદી, શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણી અને અમદાવાદના મેયરશ્રી કિરીટભાઈ સહિત પદાધિકારીઓ પણ સહભાગી થયા હતા.

ગુજરાતીમાં વધુ વાંચો: સિગ્નલ સ્કુલ પ્રોજેક્ટની ૩૦થી વધુ મોબાઈલ સ્કૂલ બસનું પ્રસ્થાન

 

Related Posts:

  • Employment opportunities to Youthમુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે નવરાત્રિના પ્રથમ નોરતે રાજ્યના ૧.૪૯ લાખ યુવકોને રોજગાર નિમણુંક પત્રો અને એપ્રેન્ટિસશીપ કરાર પત્રો અર્પણ કર્યા હતા.રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર એક સાથે ૧.૪૯ લાખ યુવાઓને રોજગાર અવસર આપવાની આ ઐતિહા… Read More
  • MoU with Vedanta-Foxconn Groupવડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા આત્મનિર્ભર ભારતના કોલને સાકાર કરતાં ગુજરાતમાં સેમીકન્ડક્ટર અને ડિસ્પ્લે નિર્માણ માટે રૂપિયા ૧ લાખ ૫૪ હજાર કરોડના મૂડીરોકાણ માટેના એમ.ઓ.યુ. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રિય સ… Read More
  • Vibrant Navratri Mahotsav–2022અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ – 2022 ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે  ગરબા મહોત્સવ યોજાશે. આ ઉપરાંત, આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવા… Read More
  • Vishwas thi Vikas YatraWhile addressing the state level celebration of ‘Vishwas thi Vikas Yatra’ at Mahatma Mandir in Gandhinagar in the virtual presence of Union Home and Cooperation Minister Shri Amit Shah, Chief Minister Shri Bhupendra… Read More
  • Panchamrit Yuva Jagruti Pakhvadiya Chief Minister Shri Bhupendra Patel while starting the Panchamrit Yuva Jagruti Pakhvadiya on Climate Change from Gandhinagar stated that, it is need of an hour for Yuva Shakti (youth) to be the leader in spreading public awa… Read More

0 comments:

Post a Comment