Friday, 6 August 2021

Youths got Appointment letter on Rojgar Divas


”યુવાધનને ‘જોબ સિકર નહીં, પણ જોબ ગિવર’ બનાવવાના સરકારના અભિનવ અભિગમના કારણે યુવાનોને વૈશ્વિક સ્પર્ધા માટેના અવસરો પ્રાપ્ત થઇ રહ્યા છે.

રાજ્ય સરકારે લીધેલા યુવાધન માટેના અનેક ભવિષ્યલક્ષી પગલાઓ, નીતિઓ અને શ્રેણીબદ્ધ રોજગાર મેળાઓ થકી છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ સરકારી નોકરી આપી છે તેમજ પાંચ વર્ષમાં ૨૦૮૮ રોજગાર મેળાઓ યોજી ૧૭ લાખ યુવાનોને રોજગારીનો અવસર આપ્યો છે”, એમ  રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે સુરત શહેર ખાતે રાજ્ય કક્ષાના રોજગાર દિવસ કાર્યક્રમને સંબોધતા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું.

ગુજરાતીમાં વધુ વાંચો: અનુબંધમ્ પોર્ટલ અને મોબાઈલ એપનો ડિજિટલી શુભારંભ

Related Posts:

  • Gujarat to be made ‘Hub of Medical Tourism’ – Chief Minister Mr. Vijaybhai Rupani મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની દશે દિશાઓમાં સ્વાસ્થ્ય-આરોગ્ય સેવાઓનો વ્યાપ વિસ્તારી ગુજરાતને મેડિકલ ટૂરિઝમનું હબ બનાવવાની નેમ વ્યક્ત કરી છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યમાં નવી મેડિકલ પોલિસી જાહેર કરીને ત… Read More
  • GUJ CM Shri Rupani attended state-level celebration of 73rd Independence day at Chhota Udaipur મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ છોટા ઉદેપુર ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને ૭૩માં આઝાદી પર્વની ઉજવણી કરી છે. અહીં જનશક્તિના અદમ્ય ઉત્સાહ અને ઉમંગ સાથે થયેલી રાજ્ય ઉજવણીથી રાષ્ટ્રચેતનાનો અદ્દભૂત સંચાર થયો છે. મુખ્યમંત્રીશ્રીએ… Read More
  • Governor and CM met prominent citizens of Chhota Udepur over at-home on the eve of 73rd Independence Day Gujarat Governor Mr. Acharya Devvrat exchanged greetings of 73rd Independence Day with the prominent citizens of Chhota Udepur over and at-home at the district town. Mr. Devvrat said that, Independence Day celeb… Read More
  • GUJ CM dedicated newly built Gir Somnath District Panchayat Bhawan and District Police Bhawan at Gir Somnath મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગીર સોમનાથ જિલ્લા પંચાયત અને જિલ્લા પોલીસ ભવનના નવા ભવનોનું લોકાર્પણ કરતા જણાવ્યું હતું કે, નયા ભારતની સંકલ્પનામાં ગુજરાત પ્રજાભિમુખ સુશાસનથી  નવી દિશા આપશે. ગુજરાતનું લોક પ્રશાસન… Read More
  • GUJ CM Shri Vijay Rupani attended Krushi Mahashibir at Visavadar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ખેડૂતો, ગામડાં, પીડિતો અને શોષિતો માટેની છે. તેમના કલ્યાણ માટે જે કંઇ કરવાનુ થશે તે માટે સરકાર કટીબદ્ધ છે. એક નયા ભારતનુ નિર્માણ કરીએ જેમાં કોઇ બેકાર ન હો… Read More

0 comments:

Post a Comment