Monday, 9 August 2021

Development works in Rajpipla


મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના સફળ પાંચ વર્ષ પૂર્ણ થવા અવસરે આદરવામાં આવેલા જનસેવા યજ્ઞ અનુષ્ઠાનનો નવમો દિવસ અંબાજીથી ઉંમરગામ સુધીના પૂર્વ પટ્ટીના આદિવાસીઓના સર્વાંગીણ વિકાસને સમર્પિત કરવામાં આવ્યો છે.

મુખ્યંત્રીશ્રીએ આજે નર્મદા જિલ્લાના રાજપીપલાથી વિશ્વ આદિવાસી દિવસના અવસરે  રાજ્યના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં  રૂ.૧૭૦૦ કરોડના ૨૮૯ વિકાસકામોનો પ્રારંભ,લોકાર્પણ અને ખાત મુહર્ત કરાવ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં અમારી સરકારે સમાજના દરેક વર્ગ,દરેક ક્ષેત્રના સર્વાગી વિકાસ માટે અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ બનાવવા માટે સર્વગ્રાહી પ્રયાસો આદર્યા છે.

ગુજરાતીમાં વધુ વાંચો: વિશ્વ આદિવાસી દિને રાજપીપલા આદિવાસી વિસ્તારોમાં વિકાસકામોની ભેટ ધરતા મુખ્યમંત્રીશ્રી 

Related Posts:

  • Guj Cm Shri Vijaybhai Rupani Attended Closing Ceremony Of Khel Mahakumbh 2019 મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતે ખેલમહાકુંભના માધ્યમથી રમત-ગમત ક્ષેત્રે પણ કૌશલ્ય-પ્રતિભા ઉપસાવી છે. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતુ કે, આવનારુ વર્ષ-૨૦૨૦ એટલે ૨૦-૨૦ છે અને ગુજરાત એમાં પણ લીડ લઈને… Read More
  • Guj Cm Announced at a Cost of Rs 270 Crore New 6 Fly over Bridge Will Be Constructed In Vadodara City મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના મહાનગરોમાં વાહનવ્યવહાર ટ્રાફિકની સમસ્યાના નિવારણ રૂપે મહાનગરોમાં ફ્લાય ઓવર બનાવવાના રાજ્ય સરકારના આયોજનમાં વડોદરા મહાનગર માટે ૬ નવા ફ્લાય ઓવરના નિર્માણને મંજૂરી આપી છે. વડોદરા … Read More
  • 400 MLD Water Purified at Sewage Treatment Plant at Ahmedabad Would Be Used For Irrigation through Fatehwadi Canal મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ખેડૂતોને આહવાન કર્યુ કે, ગુજરાતમાં ચાલુ વર્ષે વ્યાપક પ્રમાણમાં વરસાદ પડ્યો છે, ત્યારે ગુજરાતના ખેડૂતો પોતાના બાવડાના બળે વિક્રમજનક કૃષિ ઉત્પાદન કરી દેશને નવી દિશા પૂરી પ… Read More
  • Important MoUs between the State Government and the National Stock Exchange NSE: Another New Step in the Area of Ease of Doing Business મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની પ્રેરક ઉપસ્થિતીમાં ગુજરાત સરકારના ઊદ્યોગ વિભાગ અને નેશનલ સ્ટોક એકસચેન્જ NSE વચ્ચે રાજ્યના MSME ઊદ્યોગોને પબ્લીક ઇસ્યૂ દ્વારા નાણાં ઉપલબ્ધ કરાવવાના પહેલરૂપ એમ.ઓ.યુ ગાંધીનગરમાં સાકાર થયા છ… Read More
  • MOU Concludes Between Department Of Industry and Nationalized Bank, Bank of Baroda -: MSME Entrepreneurs Will Get Easy Money રાજ્યના MSME ઊદ્યોગ સાહસિકોને સરળતાએ નાણાં ઊદ્યોગ સ્થાપના માટે મળી રહે તેવી પહેલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં સાકાર થઇ છે. મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગે … Read More

0 comments:

Post a Comment