Friday, 25 December 2020

State-level farmers’ welfare program to offer assistance to the Farmers


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીએ પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઇજીના જન્મદિવસ ‘સુશાસન દિવસ’ ના અવસરે રાજયવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ ‘સાત પગલા ખેડૂત કલ્યાણના’ અભિયાનના ભાગરૂપે વિવિધ કૃષિલક્ષી યોજનાઓના સાધન-સહાયનું વિતરણ કર્યું હતું.

વધુ વાંચો ગુજરાતીમાં: રાજયવ્યાપી કિસાન કલ્યાણ કાર્યક્રમોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી પ્રારંભ

 

Related Posts:

  • CM has decided to fine Rs.500/- to Citizens for not wearing mask or for spitting in Public places from August 1 મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી તા. ૧ ઓગસ્ટ-ર૦ર૦ શનિવારથી ગુજરાતમાં જાહેરમાં માસ્ક ન પહેરનારા લોકો-વ્યકિતઓ તેમજ જાહેરમાં થૂંકનારા લોકોને પ૦૦ રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો છે. હાલ આ દંડની જે રકમ ર૦૦ રૂપિયા છ… Read More
  • CM approved Rs 73.27 Cr lift Irrigation-Cum-Pipeline Project for 12 Villages in Tribal areas In Mahisagar District મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહિસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસડીથી કડાણા ઉત્તર ભાગ લિફટ ઇરીગેશન સ્કીમ અને કડાણા તાલુકાના ગામ તળાવોને પાઇપલાઇનથી લીંક કરી સિંચાઇ પાણી આપવા માટે ૭૩ કરોડ ર૭ લાખ રૂપિયાની યોજનાને સૈદ્ધાં… Read More
  • CM extends last date for clearing CCC/CCC+ eligibility tests for Karma Yogis for Higher Pay-Scale મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્ય સરકારના અધિકારીઓ-કર્મયોગીઓ માટે સંવેદનાસ્પર્શી અભિગમ દર્શાવતાં આવા કર્મયોગીઓને બઢતી-ઉચ્ચત્તર પગાર ધોરણ માટે આવશ્યક CCC/CCC+ પરીક્ષા પાસ કરવાની સમયમર્યાદા તા.૩૧ ડિસેમ્બર-ર૦ર૦ સુધી લં… Read More
  • CM grants permission to make 3-Lane Railway Over Bridge in Navsari at cost of Rs. 114.50-cr મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ દક્ષિણ ગુજરાતના નવસારી શહેરમાં થ્રી-લેન રેલ્વે ઓવરબ્રીજ બનાવવા માટે રૂ. ૧૧૪.પ૦ કરોડના કામોની મંજૂરી આપી છે. નવસારી નગરપાલિકા વિસ્તારમાં ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર કોર્પોરેશન ઓફ ઇન્ડીયા લ… Read More
  • CM allocated Rs.244-cr from CM Relief Fund for treating Corona patients મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોના સામે સાડા ૬ કરોડ ગુજરાતીઓના સક્રિય સહયોગથી ‘જીતશે ગુજરાત, હારશે કોરોના’ના સુત્ર સાથે જંગ છેડ્યો છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યમાં કોરોના સંક્રમિતોને શ્રેષ્ઠ … Read More

0 comments:

Post a Comment