Monday, 7 December 2020

CM lays foundation stone of Drinking Water Project of Dhanera


મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ધાનેરા મુકામે નર્મદા આધારિત કુલ-૪ જૂથ સુધારણા પાણી પુરવઠા યોજનાના રૂ.૨૪૧.૩૪ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કામોના લીધે ધાનેરા, દાંતીવાડા અને ડીસા તાલુકાના ૧૧૯ ગામો અને ધાનેરા શહેરની ૩,૯૧,૦૦૦ વસ્તીને પીવાના શુદ્ધ પાણીનો લાભ મળશે.

આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ પ્રાસંગીક પ્રવચન કરતા જણાવ્યું કે પ્રજાની સુવિધા, સુખાકારી અને સર્વાંગી વિકાસ માટે અમારી સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે. 

વધુ વાંચો ગુજરાતીમાં: બનાસકાંઠા જિલ્લાના નાગરિકો માટે સીપુ જૂથ સુધારણા યોજનાનું ખાતમુહૂર્ત

 

Related Posts:

  • Gujarat Chief Minister Issued property cards at a function, to benefit 3,500 Gujarat Chief Minister Vijay Rupani issued approval letters and property cards regularizing proposed societies at a function organized by Ahmedabad District Revenue Administration at the Chandraprasad Desai Hall at Bapun… Read More
  • GUJ CM Launched The Annual ‘School Health Program’ Under National Child Health Program from Gandhinagar મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યવ્યાપી શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમનો ગાંધીનગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાતને સર્વાંગી વિકાસના શિખરો સર કરાવવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સાથે સો… Read More
  • Governor and CM Mark Their Presence at The Celebrations of Constitution Day at Gujarat High Court રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિનું ચિંતન: સહિષ્ણુતા-સહઅસ્તિત્વ અને સર્વકલ્યાણનું મૂળ ધર્મ બંધારણમાં સચવાયો છે, જેના કારણે ભારતનું બંધારણ વિશ્વશ્રેષ્ઠ છે. રાજ્યપાલશ્રીએ દ્રઢતાપૂર્વક જણાવ… Read More
  • Uzbekistan Delegation is on 3-Day visit to Gujarat to Study State’s Preparedness on Security, Safety, and Crime Solutions મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી સાથે ઉઝબેકિસ્તાનના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ ધ એડમીનીસ્ટ્રેશન ઓફ ધ પ્રેસિડેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન શ્રીયુત એસ. ગોરડીવે ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ગાંધીનગરમાં મૂલાકાત બેઠક યોજી હતી. શ્રીયુત … Read More
  • GUJ CM Unveiled a Statue of Gandhiji at the School for Deaf-Mutes Society at Ahmedabad મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, આપણા બંધારણમાં સર્વને સમાન તકની ભાવના અતૂટપણે જોડાયેલી છે. પૂજ્ય ગાંધી બાપુ પણ સર્વ સમાજના ઉત્કર્ષના આગ્રહી હતા ત્યારે આપણે તેમના વિચારોને મૂર્તિમંત કરી સામાજિક ઉત્તરદાયિ… Read More

0 comments:

Post a Comment