Thursday, 10 December 2020

E-khatmuhurt for three Water Supply Augmentation Schemes


મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ૧ર૮ ગામોની ૩.૭૪ લાખ જનસંખ્યાને પીવાનું શુદ્ધ પુરતું પાણી પુરૂં પાડનારી રૂ. ૪૮.૬ર કરોડની ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાના ઇ-ખાતમૂર્હત ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા સંપન્ન કર્યા હતા.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં વિશાળ વોટરગ્રીડના નિર્માણથી સૌરાષ્ટ્ર, કચ્છ-ઉત્તર ગુજરાત સહિત અંતરિયાળ ગામો સુધી પીવાનું શુદ્ધ પાણી પહોચાડવામાં ગુજરાતે અગ્રેસરતા મેળવી છે તેવો સ્પષ્ટ મત આ વેળાએ વ્યકત કર્યો હતો.

વધુ વાંચો ગુજરાતીમાં: ત્રણ પાણી પુરવઠા સુધારણા યોજનાઓના ઇ-ખાતમૂર્હત

 

Related Posts:

  • Guj CM shri Vijaybhai Rupani announced special assistance for these familiesમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સફળ શાસનના પાંચમા વર્ષ પ્રવેશ દિને દિવંગત કોરોના વોરિયર્સ પ્રત્યે આગવી સંવેદના દર્શાવતાં ૩૫ જેટલા સ્વર્ગસ્થ કોરોના વોરિયર્સના પરિજનો સાથે મોકળા મને સંવાદનો ઉપક્રમ મુખ્યમંત્રી નિવાસસ્થાને યોજ્ય… Read More
  • Guj CM shri Vijaybhai Rupani dedicated 360 houses in Unjha, Mahesana through video conferencingશ્રી નિતીનભાઇ પટેલે જણાવ્યું કે  વિશ્વમાં ઉંઝા શહેર વેપાર,સહકારી પ્રવૃતિ તેમજ પવિત્ર ઉમિયા માતાજી યાત્રાધામ તરીકે જાણીતું છે. ઉંઝા પાલિકા દ્વારા લોકોની સુખાકારી માટે તમામ કામગીરી પ્રો-એક્ટીવ કરાઇ રહી છે જે માટે પાલિકાના … Read More
  • Guj CM shri Vijaybhai Rupani dedicated various development in Junagadh through Video Conferencingમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓને શહેરોના ઘન કચરાનું સેગ્રીગેશન કરીને વેસ્ટના બાયોફ માઇનીંગ પદ્ધતિથી નિકાલ દ્વારા સસ્તી ઊર્જા અને CNG ઉત્પાદન માટે પ્રેરિત થવા અનુરોધ કર્યો છે.આ સંદર્ભમાં તેમણે કહ્યું ક… Read More
  • All Governmental Resources have been activated for sustainable growth of Tribal, Tribal Areas – CMમુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આદિજાતિ-વનબંધુ વિસ્તાર અને સમાજના સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે માવજતપૂર્વક વિચાર સાથે સરકારના બધા જ સંશાધનો ટોપ પ્રાયોરિટીથી કાર્યરત કરવામાં આવ્યા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો છે.આ સંદર્ભમાં તે… Read More
  • State government is committed to extend Financial Support as a Loan-Assistance to Businesses who have suffered losses due to lockdownઆત્મનિર્ભર ગુજરાત સહાય અન્વયે રાજકોટ નાગરિક સહકારી બેંકે 100 કરોડની સહાયના ચેક વિતરણ કર્યા :ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા ચેક અર્પણ કરતા મુખ્યમંત્રીશ્રીમુખ્યમંત્રીશ્રીના જન્મદિવસની સંવેદનાપૂર્ણ ઉજવણી કરી નાના માણસને બેઠા… Read More

0 comments:

Post a Comment